પરિમલ નથવાણી ઐતિહાસિક ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાયા

ઝારખંડમાંથી ફરી અપક્ષ ઉમેદવાર તરીકે વિજયી, ગ્રામીણ વિકાસ અને કૌશલ્યવર્ધનને આપશે પ્રાથમિકતા રાંચીપરિમલ નથવાણી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરતાં ઐતિહાસિક ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો વચ્ચે થયેલી ચૂંટણીમાં નથવાણીએ વિજય મેળવી ફરી એકવાર સંસદના ઉચ્ચ ગૃહમાં સ્થાન મેળવ્યું છે. અગાઉ વર્ષ 2008થી 2020 દરમિયાન તેઓ ઝારખંડમાંથી અપક્ષ સાંસદ…

આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચના અધ્યક્ષ તરીકે સીએ નીરવ અગ્રવાલ ચૂંટાયા

અમદાવાદ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) ની અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન તરીકે સીએ નીરવ અગ્રવાલ વર્ષ 2025-26 માટે ચૂંટાઈ આવ્યા છે. આઇસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં વર્ષ 2025-26 માટેનાં નવાં ​​હોદેદારોમાં સેક્રેટરી તરીકે સીએ સમીર ચૌધરી, વાઇસ ચેરમેન તરીકે સીએ રિંકેશ શાહ, ટ્રેઝરર તરીકે સીએ સાહિલ ગાલા, વિકાસા ચેરમેન તરીકે…