રિલાયન્સ ફાઉન્ડેશનની 5,100 સ્કોલરશિપ માટે અરજી શરૂ

UG વિદ્યાર્થીઓને રૂ. 2 લાખ અને PG વિદ્યાર્થીઓને રૂ. 6 લાખ સુધીની શિષ્યવૃત્તિ; અરજી માટે કોઈ ફી નહીં મુંબઈ ભારતના સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રિલાયન્સ ફાઉન્ડેશને Reliance Foundation Scholarships 2026-27 માટે અરજીઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત દેશભરના પ્રથમ વર્ષના અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાંથી કુલ 5,100 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને આર્થિક…

સ્વર્ણિમ યુનિવર્સિટીમાં સંશોધન પેપરના ગુણવત્તાસભર પ્રકાશન માટે વિશેષ વર્કશોપ

104 ફેકલ્ટી સભ્યો અને સંશોધન વિદ્વાનોએ લીધો ઉત્સાહપૂર્વક ભાગ; ટોચના જર્નલમાં સંશોધન પ્રકાશન અંગે નિષ્ણાતોએ આપ્યું માર્ગદર્શન ગાંધીનગર સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી સભ્યો અને સંશોધન વિદ્વાનોની સંશોધન તથા શૈક્ષણિક પ્રકાશન ક્ષમતાને વધુ મજબૂત બનાવવાના હેતુથી “Winning the Game of Publishing Research Papers in Top-Quality Journals” વિષય પર વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું…

જર્મની ભારતીય વિદ્યાર્થીઓ માટે નવી પસંદગીનું સ્ટડી ડેસ્ટિનેશન બન્યું, પાંચ વર્ષમાં સંખ્યા બમણી થઈ

ઓછા ખર્ચે વિશ્વસ્તરીય શિક્ષણ, 18 મહિનાના પોસ્ટ-સ્ટડી વર્ક અવસર અને મજબૂત રોજગાર બજારથી વિદ્યાર્થીઓનો ઝોક વધ્યો અમદાવાદ: વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય વિદ્યાર્થીઓની પસંદગીમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા હજુ પણ લોકપ્રિય છે, પરંતુ વધતી ટ્યુશન ફી, જીવનનિર્વાહના ખર્ચ અને કડક વિઝા નિયમોને કારણે હવે વિદ્યાર્થીઓ જર્મની સહિતના યુરોપિયન…