૨ ફેબ્રુઆરીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મજયંતી મહોત્સવની વડોદરા ખાતે ઉજવણી
ગિનિસવર્લ્ડરેકોર્ડ્સદ્વારામહંતસ્વામીમહારાજનેઅર્પણકરાશેબહુમાનપત્ર, ૩૫૦ એકરના મહોત્સવ સ્થળે ૧૪,૦૦૦ જેટલાં સ્વયંસેવકો દ્વારા ચાલી રહેલી તડામાર તૈયારીઓ તારીખ ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬સોમવારના દિવસે સાંજે ૫.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરિમયાન બી.એ.પી.એસ.ના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો ૯૨મો જન્મજયંતી મહોત્સવ વડોદરામાં ‘એ.પી.એમ.સી. માર્કેટનજીક, નેશનલહાઈવે-૪૮’ખાતે ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવશે. પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે તેઓ બી.એ.પી.એસ. સંસ્થાના વૈશ્વિક સેવાકાર્યોનું સુકાન સંભાળી રહ્યા છે….
