વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે IITE ખાતે જાગૃતિ સત્ર યોજાયું

‘આત્મહત્યા કેવી રીતે અટકાવી શકાય?’ વિષય પર નિષ્ણાત ડૉ. ગૌરાંગ થાનકીનું માર્ગદર્શન ગાંધીનગર ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાન (IITE), ગાંધીનગર ખાતે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે વિદ્યાર્થી કલ્યાણ, રમતગમત અને યોગ વિભાગ દ્વારા ૧૦ સપ્ટેમ્બરના રોજ જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૧થી બપોરે ૧૨:૩૦ કલાક દરમિયાન પ્રાર્થના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં…