Admin

ભારતની નંબર 1 નુરજહાં નૂરઅલી એશિયન પેરા ગેમ્સ ક્વોલિફિકેશનની આંતરરાષ્ટ્રીય અભિયાનની સફરે

અમદાવાદ ભારતની નંબર 1 રેન્કિંગ ધરાવતી પેરા ટેબલ ટેનિસ ખેલાડી નૂરજહાં નૂરઅલી એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે. જેમાં યુરોપ અને એશિયાના ચાર ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે, જે ઓક્ટોબરમાં જાપાનના આઈચી પ્રીફેક્ચર અને નાગોયામાં યોજાનારી એશિયન પેરા ગેમ્સ 2026 માટે તેમના ક્વોલિફિકેશન અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનના (ITTF)…

IITE ખાતે GCAS “વિધાર્થી જાગૃતતા અભિયાન” પ્રથમ સત્રનું  આયોજન

ગાંધીનગર ધોરણ ૧૨ના પરિણામ પછી મોટા ભાગના વિદ્યાર્થી અને તેમના વાલીને આના પછી એડમીશન ક્યાં લેવું, કઈ કોલેજ પસંદ કરવી, ફીસ કેટલી હશે, આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. આવા બધા પ્રશ્નોના જવાબ માટે આ વર્ષે GCAS દ્વારા “વિદ્યાર્થી જાગૃતતા અભિયાન”ની પહેલ કરવામાં આવી છે. ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન અને જીકાસના સહયોગથી “વિધાર્થી જાગૃતતા અભિયાન”નું…

શીકનેક્ટ્સ ડિજિટલ એક્સેલરેટર ભારત અને સબ-સહારન આફ્રિકામાંમહિલાઓના ડિજિટલ સમાવેશીકરણને આગળ ધપાવવામાં અગ્રેસર

મુંબઈ  રિલાયન્સ ફાઉન્ડેશન અને ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓના ડિજિટલ સમાવેશીકરણને સુદૃઢ અને વેગવાન બનાવવા એક નવી પહેલ – શીકનેક્ટ્સ ડિજિટલ એક્સેલરેટરની આજે જાહેરાત કરાઈ છે. આ એક્સેલરેટરનો ઉદ્દેશ પૂરવાર થયેલા અને ઉચ્ચત્તમ અસરોયુક્ત ડિજિટલ ઉપાયો અપનાવીને મહિલાઓ અને કિશોરીઓના જીવનસ્તર અને આજીવિકામાં સુધારો આણવાનો છે. આગામી ત્રણ વર્ષમાં રૂ. 200 કરોડની આ પહેલ મહિલાઓના ડિજિટલ સમાવેશીકરણને આગળ…

અમદાવાદમાં સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ, 31મે એ ટાઈટલ માટેની મેચ

બેંગલુરૂને બદલે મેચ અમદાવાદને મળી, ધર્મશાલામાં ક્વોલિફાયર-1, ચંદીગઢમાં ક્વોલિફાયર-1 રમાશે એસવીએન,નવી દિલ્હી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026ના પ્લેઓફ મુકાબલાઓનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. તેની શરૂઆત 26 મેના રોજ ક્વોલિફાયર-1 મુકાબલાથી થશે. ટુર્નામેન્ટની ફાઇનલ 31 મેના રોજ અમદાવાદમાં રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ મંગળવારે પ્લેઓફ મુકાબલાઓની વિગતો જાહેર કરી. આઈપીએલ 2026માં 5 મે સુધીમાં…

આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારત પાકિસ્તાન સામે રમી શકશેઃ ક્રિકેટ પરનો પ્રતિબંધ યથાવત

કોમનવેલ્થ અને ઓલિમ્પિકને નજરમાં રાખી આંતરરાષ્ટ્રીય ધોરણોના પાલનનો નિર્ણય એસવીએન, નવી દિલ્હી ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય રમતગમત સંબંધો પર લાદવામાં આવેલો પ્રતિબંધ યથાવત્ રાખવાનો ભારતીય રમતગમત મંત્રાલય દ્વારા નિર્ણય લેવાયો છે. પરંતુ ચાહકો માટે રાહતના સમાચાર એ છે કે ભારત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની સામે રમશે.  દ્વિપક્ષીય મેચો પૂરતો જ પ્રતિબંધ  રમતગમત મંત્રાલય દ્વારા બહાર…

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાઇલટની ભૂલ નહીં, ટેકનિકલ ખામી જવાબદાર હોવાનો એફઆઈપીનો ખુલાસો

12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 સાથેની કરૂણ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા   એસવીએન,અમદાવાદ કોઈપણ વિમાન દુર્ઘટના થાય ત્યારે સૌથી પહેલી આંગળી પાઇલટ પર ચીંધવામાં આવતી હોય છે. 12 જૂન, 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 સાથે કરૂણ દુર્ઘટના ઘટી, જેમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા,…

કેન્દ્રીય કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણયઃ વંદે માતરમ્ ને રાષ્ટ્રગીત જેવો દરજ્જો, અપમાન કરનારને જેલ થશે

રાષ્ટ્રીય ગાન વંદે માતરમ્ ને દેશની એકતા અને સાર્વભૌમત્વનાં પ્રતીક રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ જેવો જ દરજ્જો આપવાની ઐતિહાસિક જાહેરાત   એસવીએન,નવી દિલ્હી પશ્ચિમ બંગાળમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની પહેલી બેઠક યોજાઈ હતી, જેમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ભાવનાનું ઐતિહાસિક પ્રતીક રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’ને દેશની એકતા અને સાર્વભૌમત્વનું પ્રતીક રાષ્ટ્રગીત…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 06-05-2026

અમદાવાદમાં સતત બીજા વર્ષે આઈપીએલની ફાઈનલ, 31મે એ ટાઈટલ માટેની મેચ સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ…

ભારતના સૌથી વિશ્વસનીય યુઝ્ડ કાર પ્લેટફોર્મ તરીકે Carzbazzarની દેશવ્યાપી વિસ્તરણની મહાત્વાકાંક્ષી યોજના

અમદાવાદ યુઝ્ડ કાર માર્કેટપ્લેસમાં ભારતમાં સૌથી વિશ્વસનીય અને ઝડપથી વિકાસ સાધતી કંપનીઓ પૈકીની એક Carzbazzar પ્રાઇવેટ લિમિટેડે પારદર્શિતા, પ્રોફેશનલ સર્વિસ, ગ્રાહકોની સુવિધા અને ફ્રેન્ચાઇઝી-સંચાલિત વિકાસની વ્યૂહરચનાઓ સાથે નવા બેંચમાર્ક સ્થાપિત કર્યાં છે. કંપનીએ સફળતાપૂર્વક એક એવા મોડલની રચના કરી છે કે જેનાથી આ સેક્ટરમાં ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે તેમજ પ્રી-ઓન્ડ કાર્સની ખરીદી અને વેચાણની પરંપરાગત…

જીવનમાં કોઈપણ નિષ્ફળતાથી ડરશો નહીં, ડૉ. ગણેશ જેવા લડવૈયા બનો: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

ભાવનગર સિવિલ હોસ્પિટલના સેવાભાવી તબીબ ડૉ. ગણેશ બારૈયાનું ગાંધીનગર ખાતે સન્માન કરતાં આરોગ્ય મંત્રી પાનશેરીયા ગાંધીનગર શારીરિક અક્ષમતાને મજબૂત મનોબળથી પરાસ્ત કરનાર ભાવનગર સિવિલ હોસ્પિટલના સેવાભાવી તબીબ ડૉ. ગણેશ બારૈયાનું આજે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ભાવસભાર સન્માન કર્યું હતું. આ પ્રસંગે મંત્રીએ યુવાપેઢીને પ્રેરણાદાયી સંદેશ આપતા કહ્યું હતું કે, જીવનમાં કોઈપણ નિષ્ફળતાથી ડરશો…

Asian Boxing U15 & U17 Championships 2026: Indian Boxers Continue Strong Showing with Multiple Wins in Tashkent

Tashkent India’s young boxers delivered another day of impressive performances at the Asian Boxing U15 & U17 Championships 2026, registering multiple victories across U-15 and U-17 categories in Tashkent, Uzbekistan. In the U-15 boys’ competition, Nongpoknganba Meitei Oina (46kg) secured a convincing 5:0 victory over Kazakhstan’s Abdurakhman Vushanlo, while Parshant (49kg) mirrored the result with…

નેશનલ artistic જિમ્નાસ્ટિક્સમાં (uneven bar)  ગુજરાતની દીયા ઠાકોરે સિલ્વર મેડલ જીત્યો

સીનિયર નેશનલ્સમાં મેડલ જીતનારી ગુજરાતની પ્રથમ મહિલા આર્ટિસ્ટિક જિમ્નાસ્ટ બની અમદાવાદ, ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાયેલી ‘વિમેન્સ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ નેશનલ ચેમ્પિયનશિપ 2026’ માં ગુજરાતની 18 વર્ષીય દીયા ઠાકોરે ‘અનઇવન બાર્સ’ (Uneven Bars) ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ સાથે જ દીયા સીનિયર નેશનલ આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સમાં ગુજરાત માટે મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા ખેલાડી બનીને ઇતિહાસના પાને પોતાનું નામ અંકિત…

6 મેએ સવારે 8 વાગ્યે ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ, રિઝલ્ટ ચેક કરવા વ્હોટ્સએપ નંબર જાહેર કરાયો

અમદાવદ ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB)ની ધોરણ-10 માટે વર્ષ 2026ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી. જેમાં રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ ધોરણ-10 (SSC)નું પરિણામ આવતીકાલે એટલે કે 6 મેના રોજ GSEB બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.   ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)ની…

પેસેન્જરની પાવર બેંકમાં આગ લાગી , ઇન્ડિગોની ફ્લાઇટ ખાલી કરાવાઈ, અફડાતફડીનો માહોલ

મંગળવારે ચંદીગઢ એરપોર્ટ પરથી મોટા સમાચાર સામે આવ્યા. એરપોર્ટ પર પાર્ક કરેલા ઇન્ડિગો પ્લેનમાં એક મુસાફરની પાવર બેંકમાં આગ લાગી હોવાના અહેવાલ છે. જેના કારણે ગભરાટ ફેલાયો હતો. તમામ મુસાફરોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. ઇન્ડિગો એરલાઇન્સે ઘટનાની પુષ્ટિ કરી છે ચંદીગઢ  મંગળવારે ચંદીગઢ એરપોર્ટ પરથી મોટા સમાચાર આવ્યા. એરપોર્ટ પર પાર્ક કરેલા ઇન્ડિગો પ્લેનમાં…

મમતા બેનર્જી રાજીનામું ન આપે, તો ભાજપ બંગાળના મુખ્યમંત્રી કેવી રીતે બનાવશે ? રાજ્યપાલ પાસે કયા વિકલ્પો છે ?

તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ મંગળવારે તેમના પક્ષની ચૂંટણી હાર બાદ પદ છોડવાનો ઇનકાર કર્યો હતો, અને દાવો કર્યો હતો કે ચૂંટણી પરિણામો વાસ્તવિક જાહેર જનાદેશ નથી પરંતુ એક ષડયંત્રનું પરિણામ છે. કોઈ મુખ્યમંત્રી હારવા છતાં પદ છોડવાનો ઇનકાર કરે છે ત્યારે કયા પગલાં લઈ શકાય એ જાણવું રસપ્રદ રહેશે કોલકાતા  લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસને…

ચૂંટણીઓ પૂરી થતાં સાથે જ સરકારના ઝડપી નિર્ણયો, હજારો કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શ્રેણીબદ્ધ નિર્ણયો લીધા છે. આ અંતર્ગત, હજારો કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. ભારતના કપાસ ક્ષેત્રમાં અવરોધો , ઘટતી વૃદ્ધિ અને ગુણવત્તાની ચિંતાઓને દૂર કરવા માટે , કપાસ ઉત્પાદકતા મિશન  (2026-27 થી 2030-31) માટે રૂ. 5659.22 કરોડને મંજૂરી આપવામાં આવી છે . તેવી જ રીતે, સરકારે MSME અને ઉડ્ડયન…

હાર્યા બાદ દીદીને ગઠબંધન યાદ આવ્યું, રાજીનામું નહીં આપે, વિપક્ષોને એકજૂટ કરશે

નવી દિલ્હી  પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ, મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી, ભાજપ પર પ્રહાર કર્યા અને ભારતીય ગઠબંધન વિશે એક મોટું નિવેદન આપ્યું. બેનર્જીએ કહ્યું, સોનિયાજી , રાહુલ ગાંધી , અરવિંદ કેજરીવાલ , ઉદ્ધવ ઠાકરે , અખિલેશ યાદવ , તેજસ્વી યાદવ અને હેમંત સોરેને મને ફોન કર્યો. ભારતીય ગઠબંધનના બધા ભાગીદારોએ…

અમદાવાદમાં ઓડિશાનું ઔદ્યોગિક વિઝન રજૂ કરતા માઝીઃ પૂર્વ ભારતના વિકાસનું નેતૃત્વ લેવા સજ્જ

મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી દ્વારા ઇન્વેસ્ટર્સ મીટમાં રાજ્યને આગામી ઔદ્યોગિક પાવરહાઉસ તરીકે પ્રોજેક્ટ અમદાવાદ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ અમદાવાદમાં આયોજિત હાઇ-ઇમ્પેક્ટ ઇન્વેસ્ટર્સ મીટ રોડશોનું નેતૃત્વ કરતાં રાજ્યને ભારતના આગામી ઔદ્યોગિક વિકાસના કેન્દ્ર તરીકે રજૂ કર્યું. 500થી વધુ ઉદ્યોગપતિઓ, બિઝનેસ એસોસિએશન્સ અને સંસ્થાગત પ્રતિનિધિઓને સંબોધતા તેમણે જણાવ્યું કે ઓડિશા હવે પૂર્વ ભારતના વિકાસને ગતિ આપવા…

સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 05-05-2026

મમતા બેનર્જી રાજીનામું ન આપે, તો ભાજપ બંગાળના મુખ્યમંત્રી કેવી રીતે બનાવશે ? રાજ્યપાલ પાસે કયા વિકલ્પો છે ? સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ…

શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરવા તેમજ રોગી કલ્યાણ સમિતિને જન આરોગ્ય સમિતિમાં રી-સ્ટ્રકચર કરવાની જાહેરાત કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

અમદાવાદ ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ભારત સરકારના આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત ‘આયુષ્માન ભારત શહેરી આરોગ્ય કેન્દ્રો’ને હવે ‘શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર’ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ‘જન આરોગ્ય સમિતિ’ના ગઠન અને રોગી કલ્યાણ…