ભારતીય ટીમ વિજય કૂચના ઈરાદાથી બાંગ્લાદેશ સામે મેદાનમાં ઊતરશે
બાંગ્લાદેશ 1998 પછી પહેલીવાર ભારતમાં ભારત સામે વન-ડે રમી રહ્યું છે વન-ડે વર્લ્ડ કપની પ્રથમ ત્રણ મેચમાં શાનદાર વિજય બાદ ભારતીય ટીમનો ગુરૂવારે પૂણેમાં બાંગ્લાદેશની ટીમ સામે મુકાબલો થશે. ટીમ ઈન્ડિયા તેની વિજય કૂચ જાળવવા પ્રતિબધ્ધ છે.છેલ્લા 12 મહિનામાં બાંગ્લાદેશનો ભારત સામે 3-1નો વન-ડે રેકોર્ડ સાનુકૂળ હોઈ શકે છે – તાજેતરમાં ગયા મહિને એશિયા કપમાં…
