એમએસ ધોની રાંચી ઘરે પરત ફર્યો ; સીએસકે પ્લેઓફમાં પહોંચશે તો પાછો ફરશે
આ સિઝનમાં ઈજાને કારણે એમએસ ધોની એક પણ મેચ રમ્યો નથી. હવે, ફાઇનલ મેચ પહેલા, ધોનીને લઈને કેટલાક સમાચાર સામે આવ્યા છે અમદાવાદ ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે એક મોટા સમાચાર છે. દિગ્ગજ કેપ્ટન એમએસ ધોની ગુજરાત ટાઇટન્સ સામે IPL 2026 ની અંતિમ લીગ મેચ પહેલા CSK કેમ્પ છોડીને ઘરે પરત ફર્યો છે . ધોનીએ…
