ઈદના જુલૂસ પર વિસ્ફોટમાં 50થી વધુનાં મોત, 100 ઘાયલ

તંત્ર દ્વારા હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી, વિસ્ફોટમાં મરનારાઓમાં કેટલાક પોલીસ કર્મીઓનો પણ સમાવેશ ઈસ્લામાબાદ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ઈદ નિમિત્તે નિકળેલા જુલૂસને ટાર્ગેટ કરવામાં આવ્યુ હતુ અને તેમાં 50થી વધુ લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. પાકિસ્તાનનો આ વિસ્તાર ધીરે ધીરે અશાંતિની આગમાં ઝોંકાઈ રહ્યો છે. બલૂચ બળવાખોરો અને પાકિસ્તાની  સુરક્ષાદળો વચ્ચે પણ છાશવારે અથડામણો…

દિલ્હીમાં છેલ્લા છ માસમાં ડેન્ગ્યુના ત્રણ હજારથી વધુ કેસ

દિલ્હીમાં સપ્ટેમ્બરમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસોની સંખ્યા ચાર વર્ષમાં સૌથી વધુ નવી દિલ્હી દેશની રાજધાનીમાં ડેન્ગ્યુનો કહેર યથાવત રહેતા છેલ્લા છ મહિનામાં ડેન્ગ્યુના 3 હજારથી પણ વધુ કેસ મળી આવ્યા છે. આ કેસોમાં એેક દર્દીનું મોત પણ થયું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) દ્વારા ગૃહમાં જાહેર કરવામાં આવેલા આંકડાથી આ માહિતી સામે આવી છે.   દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન…

ચેટજીપીટી બોલાયેલા શબ્દોને સમજવા-પ્રતિક્રિયા આપવા કામ કરશે

યુઝર્સ ચેટજીપીટીની મોબાઈલ એપ પર વોઈસ ચેટ માટે ઓપ્શન પસંદ કરી શકશે નવી દિલ્હી ઓપનએઆઈના લોકપ્રિય ચેટબોટ વિશે એક નવું અપડેટ બહાર આવી રહ્યું છે. કંપનીએ ચેટબોટને લઈને જાણકારી આપી છે કે ચેટજીપીટીબોલાયેલા શબ્દોને સમજવા અને તેના પર પ્રતિક્રિયા આપવા માટે કામ કરતું જોવા મળશે. આ સાથે તે સિન્થેટિક વોઇસ અને પ્રોસેસ ઇમેજ દ્વારા પ્રતિક્રિયા…

ભારતીય દર્શકો માટે કારાબાઓ કપ 2023 બ્રોડકાસ્ટ શેડ્યૂલ

ઈંગ્લેન્ડની ટોચની ટીમો કારાબાઓ કપમાં એક્શનમાં હશે, જેમાં માન્ચેસ્ટર યુનાઈટેડ, આર્સેનલ, ચેલ્સી, ન્યૂકેસલ, માન્ચેસ્ટર સિટી અને લિવરપૂલ આ રાઉન્ડ ઓફ ગેમ્સમાં એક્શનમાં છે. ફેનકોડ એ ટુર્નામેન્ટ માટે ભારતમાં વિશિષ્ટ પ્રસારણ ભાગીદાર છે. ફૂટબોલ ચાહકો કારાબાઓ કપની તમામ ક્રિયાઓ ફક્ત ફેનકોડની મોબાઇલ એપ્લિકેશન (એન્ડ્રોઇડ, iOS, ટીવી), Android ટીવી પર ઉપલબ્ધ ટીવી એપ્લિકેશન, એમેઝોન ફાયર ટીવી સ્ટિક,…

વર્લ્ડ કપ માટે દિગ્ગજોને તાજા રાખવા રોહિત-વિરાટને આરામ અપાયોઃ દ્રવિડ

ભારતીય ટીમ આઠ ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનનો પ્રારંભ કરશે નવી દિલ્હી એશિયા કપમાં સુપર-4 રાઉન્ડમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતે કોહલી અને રોહિતને આરામ આપ્યો હતો. તાજેતરમાં એશિયા કપમાં જ્યારે મેનેજમેન્ટે બાંગ્લાદેશ સામે સુપર-4 રાઉન્ડમાં વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા સહિત પાંચ ખેલાડીઓને આરામ આપવાનો નિર્ણય લીધો હતો, ત્યારે શરૂઆતમાં કંઈ થયું ન હતું,…

કૃષિ અને બાગાયતી પાકોમાં 33%થી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત સહાયની જાહેરાત

એસડીઆરએફ નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ 8500ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે અમદાવાદઃ  ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ,…

 જીઓએ જીઓ એરફાઈબર લોન્ચ કરવાની જાહેરાત કરી

– JioAirFiber ગણેશ ચતુર્થીના શુભ અવસરે અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને પુણે એમ આઠ શહેરોમાં લાઈવ. – JioAirFiber લાસ્ટ-માઈલ કનેક્ટિવિટીના પડકારોને પાર કરશે અને દરેક ઘર અને નાના વેપારને જોડી ભારતને પ્રીમિયર ડિજિટલ સોસાયટીમાં પરિવર્તિત કરશે. – JioAirFiber ટીવી અથવા બ્રોડબેન્ડ વપરાશકર્તાઓને એક સંકલિત સેવા દ્વારા વિતરિત વિશ્વ-વર્ગના ઘરેલુ મનોરંજન, બ્રોડબેન્ડ અને ડિજિટલ અનુભવમાં અપગ્રેડ કરવાની તક પૂરી પાડે છે. મુંબઈ વિશ્વના સૌથી…

ભારત પર કેનેડાના આરોપથી ઓસ્ટ્રેલિયા પણ ચિંતિત

ઓસ્ટ્રેલિયાનું માનવું છે કે તમામ દેશોએ એક બીજાની સાર્વભૌમત્વ અને કાયદાના શાસનનું સન્માન કરવું જોઈએ સિડની ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકીની હત્યાના વિવાદમાં અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયાની પ્રતિક્રિયા આવી છે અને કહ્યું છે કે તે કેનેડાના ભારત પરના આરોપોથી ચિંતિત છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતની સંડોવણીનો…

ભાજપ અને એઆઈએડીએમકે તમિલનાડુમાં અલગ થઈ ગયા

ભગવા સંગઠન ભાજપ સાથે હાલમાં કોઈ ગઠબંધન નથી, ચૂંટણી કરાર પર કોઈપણ નિર્ણય ફક્ત ચૂંટણી દરમિયાન જ લેવામાં આવશેઃ ડી જયકુમાર ચેન્નાઈ ભાજપ અને એઆઈએડીએમકે તમિલનાડુમાં અલગ થઈ ગયા છે. એઆઈએડીએમકેના નેતા ડી જયકુમારે જણાવ્યું હતું કે ભગવા સંગઠન ભાજપ સાથે હાલમાં કોઈ ગઠબંધન નથી. ચૂંટણી કરાર પર કોઈપણ નિર્ણય ફક્ત ચૂંટણી દરમિયાન જ લેવામાં…

જે પુત્રી માટે બધું ન્યોછાવર કર્યું તેણે જ માતાને અમેરિકામાં તરછોડી દીધી

અમેરિકાની સિટીઝનશીપ ધરાવતાં મહિલા હાલમાં યુએસના પેન્શન પર વડાદરામાં જીવનનો છેલ્લો સમય વિતાવી રહ્યા છે વડોદરાઘણા ગુજરાતીઓ પોતાનું બધું છોડી અમેરિકા માત્ર સંતાનોના સારા ભવિષ્ય માટે જતા હોય છે, પરંતુ ક્યારેક તેમના આ નિર્ણયનું કેવું ભયાનક પરિણામ આવી શકે છે તેની એક ચોંકાવનારી ઘટના અમેરિકન સિટીઝન અને હાલ વડોદરામાં રહેતા એક મહિલા સાથે બની છે….

જહોનિસબર્ગમાં બહુમાળી ઈમારતમાં આગથી 60થી વધુનાં મોત

અનેક લોકો ગંભીર રીતે ઘાયલ, તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જહોનિસબર્ગદક્ષિણ આફ્રિકાના જહોનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગવાથી અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ભીષણ આગની ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ભીષણ…

ડ્રાઈવરે તેની રિક્ષાને આકર્ષક મિની-ગાર્ડનમાં બદલી નાખી

ઉપયોગિતાવાદી વાહનને મોબાઈલ ઓએસિસમાં પરિવર્તિત કરવામાં ડ્રાઈવરની સર્જનાત્મકતા દર્શાવે છે ચેન્નાઈસોશ્યલ મીડિયા પર ઘણી વખત નવી અને ક્રિએટીવ વસ્તુઓ જોવા મળતી હોય છે. જે ક્યારેક લોકોને કંઈક સારું કરવાની પ્રેરણા આપે છે. એક ઓટો ડ્રાઈવરનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક ડ્રાઈવરે ઓટો-રિક્ષાના ઈન્ટિરિયરને એક…

નેપાળ સામેની મેચમાં પાક. બોલર શાહિન આફ્રિદીને ઈજા થઈ

નેપાળ સામે રમાયેલી મેચમાં શાહીને 5 ઓવર ફેંકી હતી, જેમાં તેણે 27 રન આપીને 2 વિકેટ લીધા બાદ ઈજાને લીધે બહાર ચાલ્યો ગયો હતો કરાંચીએશિયા કપ 2023ની શરૂઆત ગઈકાલે થઇ હતી. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાઈ હતી, જેમાં પાકિસ્તાને જીત મેળવી હતી પરંતુ 2 સપ્ટેમ્બરે ભારત સામે રમાનાર મોટી મેચ પહેલા પાકિસ્તાન…

ઈન્ટરનેશનલ રેસલર રૌનક ગુલિયાનો આત્મહત્યાનો પ્રયાસ

રેસલર રૌનક ગુલિયા અને તેમના પતિ અંકિત ગુલિયા વિરુદ્ધ દિલ્હીની તિહાડ જેલના જેલર દીપક શર્માએ છેતરપિંડીનો આરોપ લગાવતા કેસ કરતા નસ કાપીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ હિસારહરિયાણાના હિસારમાં રહેતી ઈન્ટરનેશનલ રેસલર રૌનક ગુલિયાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રેસલર રૌનક ગુલિયા અને તેમના પતિ અંકિત ગુલિયા વિરુદ્ધ દિલ્હીની તિહાડ જેલના જેલર દીપક શર્માએ…

યુડી લાસ પાલમાસ અને ગ્રાન કેનેરિયાએ બ્રિટિશ માર્કેટમાં ટાપુને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા નોર્વિચ સિટી એફસી સાથે ભાગીદારી કરી

ગ્રાન કેનેરિયા સરકારને UD લાસ પાલમાસ દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે અને ફૂટબોલ દ્વારા વધુ બ્રિટિશ પ્રવાસીઓને આકર્ષવા માટે ક્લબની પહોંચ છે. યુડી લાસ પાલમાસ નોર્વિચ સિટી એફસી સાથેના સંબંધોને મજબૂત કરીને તેની આંતરરાષ્ટ્રીયકરણ પ્રક્રિયામાં એક મોટું પગલું આગળ લઈ રહ્યું છે, એક ક્લબ જેની સાથે તાલીમ, તકનીકી અને આંતરરાષ્ટ્રીય વિસ્તરણના સંદર્ભમાં પહેલેથી જ…

ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીની વધુ નજીક પહોંચી ગયું

જો બધું બરાબર રહ્યું તો લેન્ડર તેના સમય મુજબ 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે નવી દિલ્હી દેશના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3એ ગઈકાલે ચંદ્રની ભ્રમણકક્ષાનો પાંચમો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. હવે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીની વધુ નજીક પહોંચી ગયું છે. ઈસરોએ ચંદ્રયાન-3 મિશનને લઈને ટ્વીટ કર્યું હતું. આજે  ચંદ્રયાનની યાત્રામાં મહત્વપૂર્ણ પરંતુ નિર્ણાયક ફેરફારો…

દુષ્કર્મનો ખોટો આરોપ સ્ત્રી પર દુષ્કર્મ જેટલો જ ભાયનકઃ સુપ્રીમ

નિર્દોષોને ખોટા કેસમાં ફસાવવાથી બચાવવા જોઈએ, આવા મામલામાં કોર્ટની ફરજ છે કે તે દરેક પાસાને ધ્યાનથી અને બારીકાઈથી જોવે નવી દિલ્હી સુપ્રીમ કોર્ટે એક કેસમાં મહત્વની ટિપ્પણી કરતા કહ્યું કે, પુરુષ પર બળાત્કારનો ખોટો આરોપ સ્ત્રી પર બળાત્કાર જેટલો જ ભયાનક અને પીડાદાયક છે. નિર્દોષોને ખોટા કેસમાં ફસાવવાથી બચાવવા જોઈએ. કોર્ટે કહ્યું કે આવા મામલામાં…

રાજસ્થાનમાં ઓબીસી અનામત 27 ટકા કરવાની જાહેરાત

આ ફેરફાર થશે તો રાજસ્થાનમાં કુલ અનામતનું પ્રમાણ 64 ટકાથી વધીને 70 ટકા થઈ જશે જયપુર લોકસભાની ચૂંટણી આડે માત્ર એક વર્ષની વાર છે ત્યારે રાજસ્થાને જાહેરાત કરી છે કે રાજ્યમાં ઓબીસી (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ)નો અનામત ક્વોટા 21 ટકાથી વધારીને 27 ટકા કરવામાં આવશે. તેના કારણે ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને એજ્યુકેશન અને નોકરીઓમાં…

ભારત- પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 14મી ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે

ભારત-પાકિસ્તાન મેચ સહિત 9 મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા નવી દિલ્હીવનડે વર્લ્ડ કપ 2023 આ વર્ષે 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, જેનું આયોજન ભારત કરશે. ટુર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે રમાશે. આઈસીસીએ તેનું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ અંતર્ગત ભારત-પાકિસ્તાન મેચ સહિત 9 મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 14મી ઓક્ટોબરે…

ભારત માતાની હત્યાના આરોપ પર સ્મૃતિની ટીપ્પણી, મણિપુર દેશનું અખંડિત અંગ

પહેલીવાર રાષ્ટ્રના ઈતિહાસમાં ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસ તાળીઓ વગાડતી રહી, જે ભારતની હત્યા પર તાળી વગાડે છેઃ ભાજપનાં સાંસદ રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર આક્રમક વલણ અપનાવતા લોકસભામાં મોદી સરકાર સામે જોરદાર પ્રહાર કર્યા હતા. હવે તેની સામે સ્મૃતિ ઈરાનીએ તેમને સત્તાપક્ષ વતી જવાબો આપ્યા હતા. સ્મૃતિ ઈરાની પણ આ દરમિયાન આક્રમક…