હરિદ્વારના કુલીઓની વ્યથા, છોકરા ભણાવવાની શક્તિ નથી, ભણેલા માટે રોજગારી નથી
કુલી તરીકેની કારકિર્દી આવનારી પેઢીઓને પણ સૌંપીને જવી પડે એવી મજબૂરી હરિદ્વાર ભારતના યાત્રાધામ હરિદ્વારની વાત આવે એટલે ત્યાંની સકારાત્મક ઊર્જાથી લઈને પવિત્ર ગંગા નદી, ત્યાંના મંદિરો, નદી કિનારે થતી ગંગા આરતી સહિતની ઉજળી છબીઓ સામે તરી આવે. આ નગરીની મુલાકાત દરેક માટે એક સ્વપ્ન સમાન છે. જોકે, તેની આ ઊજળી છબીની પાછળ કેટલીક એવી…
