કેજરી-મમતાએ લાલુના નીતિશને સંયોજકના મનસૂબા પર પાણી ફેરવ્યું

લાલુપ્રસાદની ઈચ્છા લોકસભા ચુંટણી બાદ જે નેતાના પક્ષમાં વધારે સાંસદ હશે તેને પ્રધાનમંત્રી બનાવવામાં આવશે એવી હતી પટણાઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને સંયોજક ન બનાવતા જેડીયુ જ નહી પરંતુ લાલુપ્રસાદ પણ નારાજ છે. જેડીયુએ પોતાની આગામી રણનીતિ નક્કી કરવા માટે 29 ડિસેમ્બરે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી છે. બીજી તરફ બિહારમાં ઇન્ડિયા ગઠબંધન તૂટવા…

કોરોનાનો નવો વેરિયન્ટ ચિંતાજનક નથી, સાવચેતી જરૂરીઃ ડૉ. સૌમ્યા સ્વામીનાથન

સૂચન આપવા માટે હાલ કોઈ ડેટા નથી, આપણે માત્ર સામાન્ય બચાવના ઉપાયની જરૂરી નવી દિલ્હીદેશમાં એકવાર ફરી કોરોના વધતો જઈ રહ્યો છે. કોરોનાનો નવો સબ વેરિયન્ટ જેએન-1 ચિંતાનો વિષય બનેલો છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ પ્રમુખ વિજ્ઞાની ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યુ કે હાલ કોરોનાથી ગભરાવાની જરૂર નથી. આ જોખમી નથી. આ ચિંતાનો વિષય…

સિરમ જેએન-1 માટે પણ વેક્સિન બનાવશે, લાયસન્સ માટે અરજી

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશીલ્ડ વેક્સિન બનાવી હતી જેનો ભારતમાં કોરોના મહામારી દરમિયાન પ્રથમ અને બીજી લહેર વખતે વ્યાપક રીતે ઉપયોગ કરાયો હતો પૂણેકોરોના વાયરસે ફરી એકવાર દેશમાં અનેક લોકોને ઝપટમાં લેવાનું શરૂ કર્યું છે. તેની પાછળ મુખ્ય કારણ આ વાયરસનું નવું વેરિયન્ટ જેએન.1 મનાઈ રહ્યું છે. જોકે હવે ગભરાવાની જરૂર નથી કેમ કે એવા…

ભાગલપુરમાં સુરક્ષાકવચ તોડી યુવક આરએસએસના વડા પાસે પહોંચી ગયો

ડીએસપીએ યુવકને સંઘના વડા પાસેથી પકડી લીધો હતો અને તેને બરારી પોલીસને સોંપ્યો, યુવકે આરામતી મોહન ભાગવતને ફૂલનો ગુલદસ્તો આપ્યો ભાગલપુર ભાગલપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા તોડતી વખતે એક યુવકે તેમને ગુલદસ્તો આપ્યો. શુક્રવારે સવારે લગભગ 10 વાગ્યે ઐતિહાસિક મહર્ષિ મેં કુપ્પા ઘાટ આશ્રમની સંઘના વડાની મુલાકાત દરમિયાન, એક…

સસ્પેન્ડ સાંસદોનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, તમામ રાજ્યોમાં દેખાવો

સરકાર વિપક્ષ વગર સંસદ ચલાવશે, લોકોને સાંભળશે નહીં તો લોકશાહીનો નાશ થશેઃ શશિ થરૂર નવી દિલ્હી ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (ઈન્ડિયા) બ્લોક નેતાઓ શુક્રવારે રાજધાની દિલ્હીમાં 146 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા સામે વિરોધ કર્યો. ગુરુવારે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાયેલા સંસદના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો સવારે 11 વાગ્યે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું….

પાર્ટી દાન માગે છે અને નેતાઓ ખાનગી જેટમાં ફરે છેઃ ભાજપ

ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્ય મંત્રી ઝમીર અહેમદ ખાન પર નિશાન સાધ્યું નવી દિલ્હી કોંગ્રેસના ક્રાઉડફંડિંગ કેમ્પેઈન વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્ય મંત્રી ઝમીર અહેમદ ખાન પર નિશાન સાધ્યું છે. વાસ્તવમાં, તેમણે હુમલો કર્યો અને કહ્યું કે જ્યારે પાર્ટી દાન માંગે છે, ત્યારે બંને નેતાઓ ખાનગી જેટમાં ફરે…

દેશમાં કોરોનાએ જોર પકડ્યું, 24 કલાકમાં 640 નવા કેસ

લગભગ ત્રણ હજાર એક્ટિવ કેસ, કેરળમાં 265 નવા કોરોના કેસ નોંધાયા નવી દિલ્હી દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. તે જ સમયે, કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. જે બાદ કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને એલર્ટ રહેવાનું સૂચન કર્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) ના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને…

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 39.50 રુપિયાનો ઘટાડો કરાયો

ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી, અગાઉ એક ડિસેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હતો નવી દિલ્હી એલપીજી સિલિન્ડરના ભાવમાં 1 જાન્યુઆરી પહેલા ઘટાડો કરાયો છે. આજે 22 ડિસેમ્બરે દિલ્હીથી લઈને પટણા સુધી એલપીજી સિલિન્ડરના ભાવમાં 39.50 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડો ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરાયો છે.  માહિતી…

લોકસભાના સ્પિકરે હંગામો કરતા વધુ ત્રણ સાંસદને સસ્પેન્ડ કર્યા

આ સાથે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા 146 પર પહોંચી ગઈ નવી દિલ્હીસંસદની સુરક્ષામાં ચૂક મામલે વિપક્ષોએ હંગામો કરતા લોકસભા સ્પીકરે વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. આ સાથે સસ્પેન્ડ કરાયેલા સાંસદોની સંખ્યા 146 પર પહોંચી ગઈ છે. આ પહેલા ગઈકાલે બે સાંસદોને સદનની અવમાનના મામલે સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા હતા.સંસદમાં શીયાળુ…

2024માં ભારત સહિત વિશ્વના 78 દેશોમાં ચૂંટણીઓ યોજાશે

વોશિંગ્ટન સ્થિત થિન્ક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલના કહેવા પ્રમાણે 2024 પછી છેક 2048માં જ આ પ્રકારનો સંયોગ જોવા મળશે નવી દિલ્હી2024ના વર્ષને આંતરરાષ્ટ્રીય ચૂંટણી વર્ષ જાહેર કરવુ પડે તેવી સ્થિતિ છે.કારણકે 2024માં ભારત સહિત દુનિયાના 78 દેશોમાં વિવિધ ચૂંટણીઓ યોજાવાની છે. વોશિંગ્ટન સ્થિત થિન્ક ટેન્ક એટલાન્ટિક કાઉન્સિલના કહેવા પ્રમાણે 2024 પછી છેક 2048માં જ આ પ્રકારનો…

ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદશે

ભારતને રાફેલ મરીન ફાઈટર એરક્રાફ્ટને વહેલી તકે ઓપરેશનલ સર્વિસમાં સામેલ કરવા અપેક્ષા નવી દિલ્હી ભારત ફરી એકવાર ફ્રાન્સ સાથે મોટી ડિફેન્સ ડીલ કરવા જઈ રહ્યું છે. ફ્રાન્સે ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદવા માટે ટેન્ડર ખોલ્યું છે. ભારતીય પક્ષ હવે તેનો અભ્યાસ કરીને જવાબ આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતને સૌન્ય હાર્ડવેરના વેચાણ…

દિલ્હીમાં  રાતે 10થી 12માં વધુ અકસ્માત થાય છે

2021માં આ બે કલાક દરમિયાન 219 લોકોના મોત થયા હતા ત્યારે બીજી તરફ વર્ષ 2022માં 225 લોકોએ જીવ ગુમાવ્યા નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીના માર્ગો પર રાત્રે 10:00 વાગ્યાથી 12:00 વાગ્યાની વચ્ચે માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મોતની ઘટના ગત વર્ષે બની છે. આ ખુલાસો દિલ્હી ટ્રાફિક પોલીસના એક રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું…

સાંસદોના સસ્પેન્શ મુદ્દે વિપક્ષી સાંસદોની સંસદથી વિજય ચોક સુધી કૂચ

143 સાંસદોને ગૃહમાંતી સસ્પેન્ડ કરવા સામે વિપક્ષોનો જોરદાર વિરોધ નવી દિલ્હી સંસદમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ સંસદની સુરક્ષામાં ચૂક મામલે આજે સરકાર પર આક્રમક વલણ અપનાવતા વિપક્ષી સાંસદોએ સંસદ ભવનથી વિજય ચોક સુધી કૂચ કરી રહ્યા છે. આ કૂચ 140થી સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ કરવામાં આવી રહી છે. આ કૂચ મામલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું…

લોકતંત્રના મંદિરને જ શ્મશાન ઘાટમાં ફેરવી નખાયુઃ ઉદ્ધવ

વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને લોકતંત્ર, બંધારણ અને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે કોઈ પ્રેમ નથી, વડાપ્રધાન બોલે છે કંઈક અને કરે છે કંઈક મુંબઈ ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (યુબીટી) એ તેના મુખપત્ર સામનામાં એક લેખ દ્વારા સંસદમાંથી 143 સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમાં લખ્યું છે કે વડાપ્રધાન મોદી અને…

લલિત ઝાના ઘરની બહાર ક્રાંતિકારી યોદ્ધાના પોસ્ટર્સ લાગ્યા

મુંબઈ અને હરિયાણાના બે અજાણ્યા વ્યક્તિ લલિતના ઘરે આવ્યા અને થોડી વાતચીત બાદ ઘરની બહાર પોસ્ટર્સ લગાવીને ચાલ્યા ગયા દરભંગા સંસદની સુરક્ષામાં ચૂકના માસ્ટરમાઈન્ડ દરભંગાના બહેડાના પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર ઉદય ગામના લલિત ઝાના ઘરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરે નવો વિવાદ ઉભો કરી દીધો છે. લલિત ઝાના ભાઈ હરિદર્શન ઝા ઉર્ફે સોનૂએ જણાવ્યું કે, બુધવારે…

અકસ્માત કરીને ભાગી જનારને 10 વર્ષની સજા થશે

અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઇ જશે નવી દિલ્હી રોડ પર અકસ્માત કરીને ભાગી જનારા લોકો માટે મોટા સમાચાર છે. આ ગંભીર મુદ્દા બાબતે સરકાર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ કાયદા અંગે માહિતી આપી આપતા જણાવ્યું હતું કે રોડ અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ અકસ્માત…

22 જાન્યુઆરીના કાર્યક્રમ માટે સોનિયા-ખડગેને પણ આમંત્રણ મોકલાયા

હજુ સુધી રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી કે પછી વિપક્ષના અન્ય નેતાઓ વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી નવી દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે અને સોનિયા ગાંધીને અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામમંદિરના નવા ભવનમાં આયોજિત થનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ આપી દેવાયું છે. અયોધ્યામાં આ કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનો…

…તો ત્યાંની કાનૂની પેઢીઓને ભારતમાં કામ નહીં કરવા દેવાયઃમેઘવાલ

અર્જુન રામ મેઘવાલે આ મામલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા દિશાનિર્દેશોનો હવાલો આપી લોકસભામાં આ માહિતી આપી નવી દિલ્હી જો કોઈ દેશમાં ભારતીય વકીલ કે તેમને લગતી ફર્મને વકીલાત કરવામાં પરેશાન કરાશે કે તેમની સામે અવરોધો પેદા કરાશે તો તે દેશના વકીલોને કે પછી ત્યાંની કાનૂની પેઢીઓને ભારતમાં વકીલાત કરવા નહીં દેવાય.  કેન્દ્રીય…

ગુજરાતના વિનોદ જોષી સહિત 24ને સાહિત્ય અકાદમી પુરસ્કાર

પુરસ્કારમાં નવ કાવ્યસંગ્રહ, છ નવલકથાઓ, પાંચ વાર્તા સંગ્રહ, ત્રણ નિબંધો અને એક ટિકાનું પુસ્તક સામેલ નવી દિલ્હી સાહિત્ય અકાદમીએ ગઈકાલે વિવિધ ભાષાઓ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2023ની જાહેરાત કરી હતી, જેમાં સાહિત્ય અકાદમીએ હિન્દી માટે સંજીવ, અંગ્રેજી માટે નીલમ શરણ ગૌર અને ઉર્દૂ માટે સાદિકા નવાબ સહર સહિત 24 ભારતીય ભાષાઓ માટે પુરસ્કારની જાહેરાત કરી…

હોસ્પિટલ્સને સાવચેતી, ભીડમાં માસ્ક પહેરવા લોકોને સલાહ

કેરળમાં દિવસમાં 300 નવા કેસ, ત્રણનાં મોત, કોરોનાના વેરિયન્ટ જેએન.1ની ટેસ્ટિંગ વધારવા સહિત જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે નવી દિલ્હી દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે અને સૌથી ખરાબ સ્થિતિ કેરળમાં છે જ્યાં સૌથી વધારે ત્રણ વ્યક્તિનાં મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 358…