ઈન્કમટેક્સ વિભાગે માફિયા અતીક અહેમદની 6 બેનામી મિલકતો જપ્ત કરી

જપ્ત કરાયેલી પ્રોપર્ટીનો માર્કેટ રેટ આશરે રૂ. 6.35 કરોડ રૂપિયા છે નવી દિલ્હીઈન્કમટેક્સ વિભાગે માફિયા અતીક અહેમદની 6 બેનામી મિલકતો જપ્ત કરી છે. જપ્ત કરાયેલી પ્રોપર્ટીનો માર્કેટ રેટ આશરે રૂ. 6.35 કરોડ રૂપિયા છે. માફિયા અતીકે આ મિલકતો તેના નજીકના મિત્ર મોહમ્મદ અશરફ ઉર્ફે લલ્લાના નોકર સૂરજપાલના નામે ખરીદી હતી. તપાસમાં જાણવા મળ્યું કે નોકર…

કોંગ્રેસે ઈસરોની સ્થાપના માટે જવાહરલાલ નેહરુના યોગદાનની પ્રશંસા કરી

વિપક્ષી પાર્ટીઓ તેમના નેતાઓના પ્રયાસોને ઉજાગર કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે શાસક પક્ષનો દાવો છે કે 2014 પછી આ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઈ છે નવી દિલ્હીકોંગ્રેસે ઈસરોની સ્થાપના માટે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના યોગદાનની પ્રશંસા કરી છે. કોંગ્રેસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી ભારતના અંતરિક્ષ કાર્યક્રમમાં નેહરુ અને…

બેંગલુરૂમાં લિવઈન પાર્ટનરની કૂકર ફટકારીને પ્રેમીએ હત્યા કરી

પોલીસે આરોપીની ધરપકડ કરી, આરોપીનું નામ વૈષ્ણવ છે અને તે કેરળના કોલ્લમનો રહેવાસી છે બેંગલુરુદેશમાં લિવ-ઈન પાર્ટનરોની હત્યાનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત લિવ-ઈન માં રહી રહેલી પ્રેમિકાને તેને પ્રેમીએ મોતને ઘાટ ઉતારી છે. આ ઘટના બેંગલુરની છે. ત્યાં એક વ્યક્તિએ અફેરની શંકામાં પોતાની લિવ-ઈન પાર્ટનરની પ્રેશર કુકરથી હત્યા કરી નાખી છે. આ મામલે…

જી20 માટે દિલ્હીને શણગારવા મુદ્દે ભાજપ-આપ વચ્ચે ધમાસાણ

ભાજપનો દાવો છે કે દિલ્હીને શણગારવાનું કામ કેન્દ્ર સરકારના ફંડથી કરાયું છે, તેના પર આપ દ્વારા તીખા પ્રહાર કરાયા નવી દિલ્હીઆગામી મહિને યોજાનાર ત્રણ દિવસના જી-20 શિખર સંમેલન પૂર્વે દિલ્હીને શણગારવા મુદ્દે ભાજપ (ભાજપ) અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે ઘમસાણ શરૂ થઈ ગયું છે. ભાજપનો દાવો છે કે દિલ્હીને શણગારવાનું કામ કેન્દ્ર સરકારના ફંડથી…

તેજસ્વી યાદવે 22 સપ્ટેમ્બરે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર રહેવું પડશે

બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું છે અને સમન્સ ઈશ્યુ કર્યું અમદાવાદગુજરાતીઓને મહાઠગ કહેવાના નિવેદનને લઈને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. આ નિવેદનને લઈને અમદાવાદની મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું છે અને સમન્સ ઈશ્યુ કર્યું…

હિમાચલમાં વરસાદી આફતથી આસપાસના રાજ્યોના અનેક હાઈવે બંધ

રસ્તાઓ બંધ હોવાથી બાંધકામ સામગ્રીના કન્સાઈનમેન્ટ લઈ જતી હજારો ટ્રકો ફસાતાં. સળીયા, સિમેન્ટ અને બિટ્યુમેનનો સપ્લાય બંધ થવાથી બાંધકામ કંપનીઓની મુશ્કેલી વધી લદાખહિમાચલ પ્રદેશમાં આવેલી આપત્તિ કેન્દ્રશાસિત પ્રદેશ લેહ લદ્દાખના વિકાસ પર ભારે અસર કરી રહી છે. વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે કિરાતપુર મનાલી ફોરલેન મંડી જિલ્લામાં સિક્સ લેઈન સહિત અનેક રસ્તાઓ છેલ્લા 15 દિવસથી…

હવેથી 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશેઃ મોદી

લખનઉ સ્થિત શિયા મૌલાના સૈફ અબ્બાસ નકવીએ આ નામને લઈને વાંધો ઉઠાવ્યો નવી દિલ્હીભારત માટે બુધવારનો દિવસ ઈતિહાસમાં નોંધાય ગયો છે કેમકે આ દિવસે ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થયુ હતું અને આમ કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો હતો. આ સિદ્ધિ પર પીએમ મોદીએ આજે જાહેરાત કરી હતી કે જ્યાં ચંદ્રયાન…

જાણ્યા-સમજ્યા વીના ઓનલાઈન ફ્રેન્ડશીપ ન કરવા સીઆરપીએફના જવાનોને સુચના

યૂનિફોર્મમાં પોતાના વીડિયો કે ફોટો અપલોડ ન કરવા અને અજાણ્યા લોકો સાથે ઓનલાઈન મિત્રતા ન કરવા તંત્ર દ્વારા સુચના અપાઈ નવી દિલ્હીસેનાના જવાનોને સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને કડક સૂચના આપવામાં આવી છે. સીઆરપીએફએ પોતાના જવાનોને જાણ્યા-સમજ્યા વગર ઓનલાઈન ફ્રેન્ડશીપ ન કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ફોટો અપલોડ કરવામાં પણ સાવધાની રાખવા માટે જણાવ્યું છે કારણ…

કાશ્મીરમાંથી આતંકી નેટવર્ક ઊભું કરવાના સંદર્ભે મહિલા-આતંકી ઝડપાયા

સુરક્ષા દળોએ હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો, આ બંને પાકિસ્તાનમાં છુપાયેલા આતંકી કમાન્ડર મુસ્તાક મીરના સંપર્કમાં હતા જમ્મુસુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં શંકાસ્પદ હિલચાલ ધ્યાનમાં લીધા બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં આતંકવાદી નેટવર્ક તૈયાર થાય તે પહેલા જ તેણે તેનો પર્દાફાશ કર્યો હતો.તે જ સમયે, આ કેસમાં એક આતંકવાદી અને એક…

ટ્રાન્સઝેન્ડરને નોકરી-શિક્ષણમાં અનામત મામલે સુપ્રીમની કેન્દ્ર-રાજ્યોને નોટિસ

સમાન અરજીના જવાબમાં, કેન્દ્ર સરકારે અગાઉ કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓ અથવા નોકરીઓમાં હાલની અનામતનો લાભ મેળવી શકાય છે નવી દિલ્હીકેરળની એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ ટ્રાન્સજેન્ડર લોકો માટે જાહેર નોકરી અને શિક્ષણમાં અનામતની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કેન્દ્ર, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી જવાબ…

કોન્સ્ટેબલ ચેતન સિંહની નાર્કો ટેસ્ટની માગની અરજી ફગાવાઈ

આરોપીએ આવા ટેસ્ટ કરાવવાનો ઇનકાર કર્યો છે, ચૂપ રહેવું તેનો મૂળભૂત અધિકાર છે, અમે તેને દબાણ કરી શકીએ નહીઃ કોર્ટ મુંબઈગયા મહિને 31 જુલાઈના રોજ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના કોન્સ્ટેબલ ચેતન સિંહે જયપુર મુંબઈ એક્સપ્રેસમાં તેના એક સીનીયર અધિકારી સહિત ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. ફરિયાદી પક્ષે માંગ કરી હતી કે આરોપીના બ્રેઈન…

યુપીમાં મહિલા શિક્ષિકાએ મુસ્લિમ વિદ્યાર્થીને થપ્પડ મરાવ્યા

બાળ અધિકાર સંસ્થાએ મહિલા શિક્ષક સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો, પોલીસે મહિલા શિક્ષક સામે ગુનો નોંધી ધટનાની તપાસ હાથ ધરી મુઝફફરનગરઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક ખાનગી શાળાનો શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાળાની એક મહિલા શિક્ષક હિંદુ વિદ્યાર્થીઓને બોલાવીને સામે ઉભેલા મુસ્લિમ વિદ્યાર્થીને થપ્પડ મારવાનું કહી રહી છે. સાથે સાથે શિક્ષિકા મુસ્લિમ…

ઈસરો મેક ઈન ઈન્ડિયાને ચંદ્ર પર લઈ ગયુઃ નરેન્દ્ર મોદી

મોદીએ ચંદ્રયાન-3 મિશનનું લેન્ડર જ્યાં ઉતર્યું હતું તે જગ્યાને ‘શિવ શક્તિ’ નામ આપ્યું, 23 ઓગસ્ટનો દિવસ હવે ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવવાની જાહેરાત બેંગલુરૂવડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બેંગલુરૂમાં ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા હતા અને ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઈસરોના ચેરમેન એસ સોમનાથ વ્યક્તિગત રીતે વડાપ્રધાન મોદીને આવકારવા માટે ગયા હતા. વડાપ્રધાને સોમનાથની…

ઓસ્ટ્રેલિયામાં બે બાળકોની કસ્ટડી ગુમાવનારી ભારતીય માતાએ જીવ આપ્યો

ડોક્ટર સામે ફરિયાદ કરનારી ભારતીય મહિલા સામે ઓસ્ટ્રેલિયાની સરકારે જ સખ્ત પગલાં લેતા તેના પર બાળકોની યોગ્ય સંભાળ ના રાખવાનો આરોપ મૂક્યો બેંગલોરએક ચોંકાવનારી ઘટનામાં ઓસ્ટ્રેલિયામાં સેટલ થયેલા એક ભારતીય દંપતીને પોતાના બંને બાળકોની કસ્ટડી ગુમાવવાનો વારો આવતા વ્યથિત માતાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પ્રિયદર્શિની પાટીલ નામની આ મહિલા મૂળ કર્ણાટકના ધારવાડની વતની હતી,…

મોદીને ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટનું નામ આપવાનો કોણે અધિકાર આપ્યોઃ અલ્વી

આપણે ચંદ્રના માલિક નથી, એ લેન્ડિંગ પોઈન્ટના માલિક નથી, આવું કરવું ભાજપની ટેવ હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ નવી દિલ્હી વડાપ્રધાન મોદી આજે ગ્રીસની મુલાકાત લીધા બાદ બેંગ્લુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી તેમને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. પીએમએ કહ્યું કે ચંદ્રની જે સપાટી પર ચંદ્રયાન-3નું…

કેટલાક ધારાસભ્યોના જવાથી પક્ષ તૂટ્યો નથીઃ શરદ પવાર

ચંદ્રયાન-3 મિશન આપણા માટે મોટી સફળતા છે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરોના વૈજ્ઞાનિકોને સન્માનિત કરવા જોઈએ મુંબઈરાષ્ટ્રીવાદી કોંગ્રેસ પાર્ટી – એનસીપીના પ્રમુખ શરદ પવારે આજે ફરી પોતાની પાર્ટી તૂટવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે, કેટલાક ધારાસભ્યો પાર્ટીમાં જતા રહ્યા છે, પરંતુ એકલા ધારાસભ્યોના જવાનો મતલબ એ નથી કે, આખી રાજકીય પાર્ટી તુટી ગઈ…

ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં કેજરીવાલ સુપ્રીમમાં

સુપ્રીમ કોર્ટની ડબલ બેંચ આજે આ કેસમાં સુનાવણી હાથ ધરશે અમદાવાદદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રજૂઆત હતી કે, મેટ્રો કોર્ટ પર ચાલી રહેલા ટ્રાયલ સામે થોડો સમય સ્ટે આપવામાં આવે. રીવિઝન અરજી પર નિર્ણય આવે ત્યાં સુધી રાહત આપવામાં આવે. તાજેતરમાં કેજરીવાલની હાજર થવા માટેના સમન્સને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કેજરીવાલ…

ઈન્ડિયાના નેતૃત્વ માટે રાહુલ લોકોની પહેલી પસંદ

15 ટકા લોકોએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની તરફેણ કરી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ 15 ટકા લોકોનું સમર્થન મળ્યું નવી દિલ્હીવિપક્ષનું ઈન્ડિયા ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને પડકારવા સજ્જ છે. કુલ 26 વિરોધ પક્ષોની બે સફળ બેઠકો બાદ હવે ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે. આ બેઠકમાં ઈન્ડિયા ગઠબંધનના…

કેન્દ્ર સરકાર ચીનનું સંપૂર્ણ સત્ય કહી રહી નથીઃ રાહુલ ગાંધી

ચીને ભારત પાસેથી હજારો કિલોમીટર જમીન છીનવી લીધી છે, તે દુઃખદ છે કે મોદીએ તેના પર કહ્યું કે, ચીને એક ઇંચ પણ જમીન નથી છીનવી લદાખકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2024ને લઈને મોટો દાવો કર્યો છે. લદ્દાખમાં કાર્યકર્તાઓ સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, હું તમને ખાતરી આપું છું કે અમે 2024માં બીજેપીને હરાવીશું….

દુષ્કર્મના દોષિત દ્વારા વકાલતની મંજૂરી સામે સુપ્રીમ નારાજ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શું સજા બાદ પ્રેક્ટિસનું લાયસન્સ આપી શકાય? વકીલાતને ઉમદા વ્યવસાય ગણવામાં આવે છે નવી દિલ્હી2002 ગુજરાત રમખાણો સંબંધિત બિલકિસ બાનો કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સીલ પર કડક વલણ દાખવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પાના આશ્ચર્ય થયું જ્યારે સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસના…