યુપીઆઈ હવે શ્રીલંકા અને મોરેશિયસમાં પણ ચાલશે

શ્રીલંકા અને મોરેશિયસમાં યુપીઆઈ સેવાઓ શરૂ થયા બાદ બંને દેશોના લોકો પોતપોતાના સ્થળોએ તેનો ઉપયોગ કરી શકશે નવી દિલ્હી હવે ભારતની ઓનલાઈન બેંકિંગ ટ્રાન્સફર સિસ્ટમ યુપીઆઈ એટલે  કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ ફ્રાન્સ, શ્રીલંકા અને મોરેશિયસમાં પણ ચાલશે. આ બાબતની જાહેરાત ભારતીય હાઈ કમિશને દ્વારા 11મી ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. આજે 12મી ફેબ્રુઆરીએ પીએમ મોદી શ્રીલંકાના…

પોલીસની કાર્યવાહીથી ડરીને હલ્દવાનીથી 300 પરિવારનું પાલયન

વાહનોના અભાવને કારણે લોકો યુપીના ગાઝિયાબાદમાં લાલકુઆન તરફ પગપાળા જતા જોવા મળ્યા હલ્દવાની ઉત્તરાખંડના હલ્દવાનીમાં સ્થિતિ બનભૂલપુરા સામાન્ય થતી જણાતાં પોલીસે કર્ફ્યુમાં રાહત આપવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, પોલીસની કાર્યવાહીના ડરથી ઘણાં પરિવારો પલાયન કરી રહ્યા છે. અનેક પરિવારો ઘર છોડીને અન્ય શહેરોમાં જઈ રહ્યા છે. અહેવાલ…

ખડગેની આ બધા લોકોની ટિપ્પણી સામે રાજ્યસભાના સભાપતિ નારાજ

ખડગેએ તેમના ભાષણમાં ભારત રત્ન પુરસ્કાર મેળવનારાઓ માટે ‘આ બધા લોકો’ જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો નવી દિલ્હીસંસદમાં ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવા પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે કોંગ્રેસના નેતાઓએ હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ ગુસ્સે થઈ ગયા હતા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ નેતાઓને ચેતવણી આપી…

લોકસભાની ચૂંટણી પહેલાં સીસીએ લાગુ થશેઃ અમિત શાહ

સીએએ કોઈની નાગરિકતા નહીં છીનવે, આપણા મુસ્લિમ ભાઈઓને સીએએને લઈને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનો દાવો નવી દિલ્હીલોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મોટી જાહેરાત કરી છે. એક સમિટમાં ગૃહમંત્રીએ કહ્યું કે, ‘નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) ચૂંટણી પહેલા દેશભરમાં લાગુ કરવામાં આવશે. હું સ્પષ્ટ કરવા…

એનસીબીના પૂર્વ ડાયરેક્ટર સમીર વાનખેડે સામે ઈડીએ કેસ દાખલ કર્યો

સમીર વાનખેડે વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો મુંબઈઈડીએ આજે એનસીબીના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સમીર વાનખેડે વિરુદ્ધ ‘પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ’ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઈડીએ આ મામલે કેસ દાખલ કર્યા બાદ કેટલાક લોકોને સમન્સ પણ પાઠવ્યુ છે. તપાસ એજન્સી…

ડિમોલેશન રોકવાની અરજીનો દિલ્હી હાઈકોર્ટે નિકાલ કર્યો

ડીડીએ મહેરૌલી અથવા સંજય વાનમાં ‘બાબા ફરીદ’ ચિલ્લાગાહ અને અન્ય નજીકના ઐતિહાસિક સ્મારકો સહિત ‘આશિક અલ્લાહ દરગાહ’ને તોડવાનું ટાળશે નવી દિલ્હીહાઈકોર્ટે એમ પણ કહ્યું કે મેહરૌલી અને સંજય વાનને શહેરના માસ્ટર પ્લાનમાં “ગ્રીન/ફોરેસ્ટ એરિયા” તરીકે ચિહ્નિત કરવામાં આવ્યા છે.“આરોગ્યનો અધિકાર, શ્વાસ લેવાનો અધિકાર, અને વારસો અને સંસ્કૃતિનો અધિકાર સુમેળ અને સંતુલિત હોવો જોઈએ,” દિલ્હી હાઈકોર્ટે…

પાકિસ્તાનના લોકો માટે પ્રાર્થના કરો કે તેમને ભારત જેવી લોકશાહી મળેઃ ગુલામનબી

પાકિસ્તાનમાં સેના સરકારો ચલાવે છે, જો કોઈ ચૂંટાયેલ પ્રતિનિધિ દેખાય તો પણ તે આર્મીની દયા પર હોય છેઃ આઝાદ જમ્મુપાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ પર, ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (ડીપીએપી) ના પ્રમુખ ગુલામ નબી આઝાદે કહ્યું, “…. દેશો વચ્ચેના તણાવ માટે પાકિસ્તાન જવાબદાર છે. પરંતુ નાગરિકો નિર્દોષ છે. અમારા નસીબમાં લોકશાહી હતી પરંતુ તેમના નસીબમાં સરમુખત્યાર હતા.સેના…

મિશન – અમે ભારતના બ્રાહ્મણોએ આગળનું પગલું ભર્યું

બીજેપીના રાષ્ટ્રીય સચિવ ડૉ.આશા લાકરા દિલ્હીમાં બંને મોટા પક્ષોના રાષ્ટ્રીય મુખ્યાલય પર પહોંચ્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અજય માકન, સંજય તિવારી, રાજકુમાર શર્મા, કર્નલ આર.એસ. રાજપુરોહિત અને યોગેશ્વર નારાયણ શર્માના પ્રતિનિધિ મંડળે મેમોરેન્ડમ આપ્યું હતું. રાજસ્થાનમાં 25માંથી એક લોકસભા બેઠક બ્રાહ્મણોને સોંપીને બ્રાહ્મણ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે ટિકિટ આપવા માંગણી કરી હતી, ભલામણ કરવામાં આવી છે.

રેલવેના 12343 કરોડ રુપિયાના છ પ્રોજેક્ટને મંજૂરી અપાઈ

મંત્રીમંડળ સમિતિ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે નવી દિલ્હીઆર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ રેલવે મંત્રાલયના છ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેની અંદાજિત કિંમત અંદાજે 12,343 કરોડ રૂપિયા છે. કેન્દ્ર સરકારે ગુરુવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.મંત્રીમંડળ સમિતિ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. વડાપ્રધાન…

ઈવીએમ ચોરી સંદર્ભે ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરવા પંચનો નિર્દેશ

તહેસીલદારની ઓફિસમાંથી ઇવીએમનું કન્ટ્રોલ યુનિટ અને કેટલીક સ્ટેશનરીની ચોરી થઈ, આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડિયા પર વાયરલ થયું મુંબઇપુણે જિલ્લાના સાસવડમાં ઇવીએમના કન્ટ્રોલ યુનિટની ચોરી થઈ હતી તેના સંદર્ભમાં ચૂંટણી પંચે ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરવાનો મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપ્યા છે. ત્રીજી ફેબુ્રઆરીએ તહેસીલદારની ઓફિસમાંથી ઇવીએમનું કન્ટ્રોલ યુનિટ અને કેટલીક સ્ટેશનરીની ચોરી થઈ હતી. આ…

વિપક્ષ ખૂબજ નબળો હોઈ મોદીનો 400 બેઠકનો આંકડો શક્યઃ ઓમર

વિપક્ષ ગઠબંધન ઈન્ડિયા ભાજપ સામે મોરચો બનાવવામાં નિષ્ફળ રહ્યો હોવાનો જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીનો અભિપ્રાય જમ્મુવડાપ્રધાન નરેન્દ્ર મોદીના 400 સીટો પાર કરવાના દાવાને હવે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના નેતાઓ પણ માનવા લાગ્યા હોય તેમ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું કહેવું છે કે એનડીએ (એનડીએ) એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ માટે 400થી વધુ સીટો જીતવી શક્ય છે. એપ્રિલ-મેમાં…

મહારાષ્ટ્રમાં પક્ષોની તોડફોડથી ભાજપે નુકસાન વેઠવું પડશે

જાન્યુઆરીમાં ચૂંટણી યોજાઈ હોત તો ભાજપ અને તેના સહયોગીઓને ભારે નુકસાન થયું હોત નવી દિલ્હી આગામી લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી વધુ લોકોની નજર મહારાષ્ટ્ર પર રહેશે. તેનું મુખ્ય કારણ રાજ્યની રાજકીય ગતિવિધિઓ છે. મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે જેણે 2019ની સામાન્ય ચૂંટણી પછી ગઠબંધનની રાજનીતિમાં મોટો ફેરફાર જોયો છે. શિવસેના અને એનસીપી વચ્ચેના વિભાજનથી લઈને…

સોનિયા ગાંધીએ નરસિમ્હારાવ, ચરણસિંહ અને ડૉ. સ્વામીનાથનને ભારત રત્ન પર ખુશી વ્યક્ત કરી

એક તરફ ભારત રત્ન, બીજીતરફ ગૃહમાં તેમના જ કાર્યક્રમોની ટીકા : કોંગ્રેસ સાંસદ રાજીવ શુક્લા નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને કૃષિ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર એસ.સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરતાં કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ ખુશી વ્યક્ત કરી છે. સોનિયા ગાંધીને પીએમ મોદીના…

નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ, ડૉ.એમ.એસ. સ્વામીનાથનને ભારત રત્ન

બે ભૂતપૂર્વ વડાપ્રધાનો અને કૃષિ વૈજ્ઞાનિકને રાષ્ટ્રનું સર્વોચ્ચ સન્માન આપવાની વડાપ્રધાન મોદીની ટ્વીટર પર જાહેરાત નવી દિલ્હીતાજેતરમાં જ ભાજપના કદાવર નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરાયા બાદ હવે પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેની સાથે સાથે કૃષિ વિજ્ઞાની ડૉ. એમ.એસ. સ્વામીનાથનને પણ ભારત…

જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા કેન્દ્રને છ સપ્તાહનું અલ્ટિમેટમ

જો આ સમયગાળાની અંદર નિર્ણય નહીં લેવાય તો દેશભરમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ કરવાની ચિમકી નવી દિલ્હીકેન્દ્રીય કર્મચારીઓ એ દેશમાં જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા કેન્દ્ર સરકારને છ અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે. જો આ સમયગાળાની અંદર નિર્ણય નહીં લેવાય તો દેશભરમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ કરવાની ચિમકી આપી છે. આજે નવી દિલ્હીમાં યોજાયેલી નેશનલ જોઈન્ટ કાઉન્સિલ…

દિલ્હી-નોઈડા સરહદ પર ખેડૂત-પોલીસ વચ્ચે ઘર્ષણ, અનેક ખેડૂતોની અટકાયત

દલિત પ્રેરણા સ્થળના મુખ્ય દ્વાર પર ભારે બેરિકેડ લગાવીને મોટી સંખ્યામાં પોલીસ દળો દ્વારા ખેડૂતોને અટકાવ્યા નવી દિલ્હીદિલ્હીમાં ખેડૂતો પોતાની માગને લઈને સંસદ ભવન તરફ કૂચ કરી છે. તેને ધ્યાનમાં રાખીને નોઈડામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ખેડૂતો નોઈડામાં મહામાયા ફ્લાયઓવરથી આગળ વધ્યા હતા. દલિત પ્રેરણા સ્થળના મુખ્ય દ્વાર પર ભારે બેરિકેડ લગાવીને…

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને ત્યાં આઈટીના દરોડા

આવકવેરા વિભાગના અધિકારીઓએ પ્રદીપ શર્માના ઘરે દરોડા પાડવા ઉપરાંત મહારાષ્ટ્રના બિઝનેસમેન ઘનશ્યામ દુબેના ઘરે પણ દરોડા પાડ્યા મુંબઈઆવકવેરા વિભાગના અધિકારીઓએ ટેક્સ ચોરીના કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માના મુંબઈ સ્થિત નિવાસ્થાને દરોડા પાડ્યા છે.આવકવેરા વિભાગના અધિકારીઓએ આજે મુંબઈના પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માના ઘરે દરોડા પાડ્યા હતા. સૂત્રો દ્વારા મળતા અહેવાલોમાં જણાવાયું છે કે આવકવેરા વિભાગના…

નિર્મલા સિતારમણે ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કર્યું

સરકાર તેના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા સકારાત્મક પગલાઓ વિશે પણ જણાવશે નવી દિલ્હીકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર ‘શ્વેત પત્ર’ રજૂ કર્યું છે. જેમાં કોંગ્રેસની યુપીએ સરકારની સરખામણીમાં મોદી સરકારની કામગીરી દર્શાવવામાં આવશે. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે, ‘મોદી સરકારના સત્તામાં આવ્યા પહેલા દેશ આર્થિક સંકટમાં હતો. દેશની અર્થવ્યવસ્થાને પાટા…

નિર્મલા સિતારમણે ભારતીય અર્થવ્યવસ્થા પર શ્વેતપત્ર રજૂ કર્યું

સરકાર તેના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા સકારાત્મક પગલાઓ વિશે પણ જણાવશે નવી દિલ્હીકેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર ‘શ્વેત પત્ર’ રજૂ કર્યું છે. જેમાં કોંગ્રેસની યુપીએ સરકારની સરખામણીમાં મોદી સરકારની કામગીરી દર્શાવવામાં આવશે. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે, ‘મોદી સરકારના સત્તામાં આવ્યા પહેલા દેશ આર્થિક સંકટમાં હતો. દેશની અર્થવ્યવસ્થાને પાટા…

મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીનું 48 વર્ષ બાદ કોંગ્રેસમાંથી રાજીનામું

મુંબઈના બાંદ્રા ઈસ્ટના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકી અજિત પવારના એનસીપી જૂથમાં સામેલ થઈ શકે છે મુંબઈ લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીએ આજે ​​પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. સિદ્દીકીએ રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે ‘હું નાનો હતો ત્યારે કોંગ્રેસમાં જોડાયો હતો અને આજે 48 વર્ષ…