આદિવીસીના ચહેરા પર પેશાબ કરનારા પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર ફેરવાયું

ભાજપના કાર્યકરની ધરપકડ બાદ તંત્રએ તેના ગેરકાયદેસર કબજાવાળા ઘરને ધ્વસ્ત કર્યું, આરોપી વિરુદ્ધ કલમ 323, 123, 294, 506 આઈપીસી અને એનએસએ હેઠળ કેસ નોંધાયો ભોપાલ મધ્યપ્રદેશના સિધીમાંથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પ્રવેશ શુક્લા નામનો ભાજપ કાર્યકર એક આદિવાસી વ્યક્તિના ચહેરા પર પેશાબ કરતો જોવા મળ્યો હતો. આ પેશાબ કાંડ બાદ આરોપી પ્રવેશ શુક્લાની…

અજિત પવારને પાર્ટીના રાષ્ટ્રીય નેતા જાહેર કરવામાં આવ્યા

અજિત પવાર પણ શિંદે-ફડણવીસ સરકારમાં જોડાવાથી ઊભી થયેલી કટોકટીનો સામનો કરવા કાયદાકીય અભિપ્રાય લઈ રહ્યા છે મુંબઈ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના બંને જૂથો આજે શક્તિ પ્રદર્શન ચાલી રહ્યું છે. એનસીપીના વડા શરદ પવાર દ્વારા ધારાસભ્યોને બેઠકમાં હાજરી આપવા માટે વ્હીપ જાહેર કરી હતી. શરદ પવારે પોતે ધારાસભ્યોને ફોન કરી બોલાવ્યા હતા. તે જ સમયે, નાયબ મુખ્ય…

પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડી

પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને સંસદમાં ચોમાસુ સત્રમાં લાવવામાં આવી શકે છે નવી દિલ્હી આજે યોજાયેલ કેબિનેટ બેઠકમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય કેબિનેટે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને લીલી ઝંડી આપી દીધી છે. અહેવાલો અનુસાર, કેબિનેટે આ અંગે પોતાની સંમતિ આપી દીધી છે. પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને સંસદમાં ચોમાસુ સત્રમાં લાવવામાં આવી શકે છે….

બિહારમાં વીજળી પડવાથી 25થી વધુ લોકોનાં મોત થયા

રોહતાસમાં 6, ભાગલપુરમાં 4, જહાનાબાદ, બક્સર અને જમુઈમાં ત્રણ-ત્રણ, બાંકામાં બે, જ્યારે ગયા, ઔરંગાબાદ, શિવહર, ખગરિયા, કટિહાર અને ભભુઆમાં એક-એક વ્યક્તિના મોત પટના બિહારમાં અવિરત વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ આકાશમાંથી વરસી રહેલી આફતને કારણે અનેક પરિવારોનો આધાર છીનવાઈ ગયો છે. મંગળવારે બિહારના અલગ-અલગ જિલ્લામાં વીજળી પડવાથી 25થી વધુ લોકોના મોત…

ઈન્દોરમાં રસ્તે જતા-આવતા ભસતા કૂતરાને શખ્સે ફાંસી આપી દીધી

ઈન્દોરના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાણીઓ પર ક્રૂરતાનો મામલો સામે આવ્યો ઈન્દોર શ્વાન સાથેના અત્યાચાર જાણે દિવસેને દિવસે વધી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. કેરલમાં શ્વાનને પકડીને કઇ રીતે હત્યાં કરવામાં આવે છે તે આપણે વાંચ્યુ જ છે. જે ખૂબ જ દુખદ અને માણસાઇને શર્મશાર કરે તેવુ છે. માણસને પ્રાણીઓ સાથે પહેલેથી જ અલગ…

અમદાવાદના જૈન અક્ષય રમેશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઈનલ પરીક્ષામાં ટોપ કર્યું

અક્ષયે 800માંથી કુલ 616 માર્ક્સ મેળવ્યા, તેની ટકાવારી 77% રહી, ચેન્નઈનો કલ્પેન જૈન બીજા ક્રમે જ્યારે નવી દિલ્હીનો પ્રખર વારસનેય ફાઈનલમાં ત્રીજા ક્રમે રહ્યો અમદાવાદ ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ  એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટ્સના ફાઈનલ અને ઈન્ટરમિડિયેટ એક્ઝામના પરિણામો જાહેર કરાયા. આ પરીક્ષાનું આયોજન મે 2023માં કરવામાં આવ્યું હતું. જેમાં ઓલ ઈન્ડિયા ટોપ રેન્કમાં…

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનીને જનકલ્યાણની યોજનાઓ લાગુ કરવી છેઃ અજિત પવાર

અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળે દાવો કર્યો હતો કે તેમની પાસે 40 થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે મુંબઈ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા બાદ આખરે ડેપ્યુટી સીએમ અજીત પવારે પોતાની રાજકીય મહત્વકાંક્ષાનો ખુલાસો કરી દીધો છે. અજીત પવારે કહ્યુ કે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે જેથી જનતાના કલ્યાણ માટે પોતાની…

સ્પાઈસ જેટની દુબઈથી કોચી આવતી ફ્લાઈટનું ટાયર ફાટ્યું

ટાયર ફાટવા છતાં લેન્ડિંગ સુરક્ષિત રીતે થયું હતું અને કોઈ જાનમાલની હાનિ થઈ નથી કોચી દુબઈથી કોચી આવી રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટનું ટાયર લેન્ડિંગ વખતે જ ફાટી ગયું હતું. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દુબઈથી કોચી આવી રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટ એસજી-17 દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. એરલાઈનના પ્રવક્તાએ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ના થઈ હોવાનું જણાવ્યું…

સીમા સાથે લગ્ન કરાવી આપવા પ્રેમી સચીનની મોદી-યોગીને આજીજી

હું અહીં મરવા તૈયાર છું પરંતુ પાછી પાકિસ્તાન ક્યારેય નહીં જઉં. ત્યાં મારું કોઈ નથી. મારા પતિએ એક વર્ષ પહેલા મને ડિવોર્સ આપી દીધા હતાઃ સીમાની સાફ વાત નોઈડા સીમા હૈદર નામની પાકિસ્તાની મહિલા પ્રેમમાં સરહદ ઓળંગીને ભારત આવી છે. છેલ્લા થોડા દિવસથી સીમા અને તેના પ્રેમી સચિનની પ્રેમકહાણીએ દેશભરમાં ચર્ચા જગાવી છે. ગ્રેટર નોઈડામાં…

ભારતમાં 87.85 કરોડ મોબાઈલ કનેક્સનમાંથી 40.87 લાખમાં ખોટા દસ્તાવેજનો ઉપયોગ

સમગ્ર ભારતમાં માત્ર 1575 ફ્રોડ પોઈન્ટ વિરુદ્ધ 181 એફઆઈઆર દાખલ કરવામાં આવી નવી દિલ્હી હાલમાં આખી દુનિયામાં એઆઈટેકનીક વિશે ચર્ચાઓ થઈ રહી છે. એઆઈટેકનીકની ચર્ચા ભારત જ નહી પરંતુ સમગ્ર દુનિયામાં થઈ રહી છે. ભારત સહિત દુનિયાભરમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારતમાં એઆઈએ મોટી એચીવમેન્ટ મેળવી છે. એક કેન્દ્રીય મંત્રાલય દ્વારા તાજેતરમાં થયેલા સર્વેમા…

બિહાર સરકારના મંત્રી સુરેન્દ્ર યાદવની હત્યા માટે 11 કરોડની ઓફર

ક્ષત્રિય સેવા મહાસંઘના ધનવંત સિંહ રાઠોડે સુરેન્દ્ર યાદવને મારી નાખવાની ધમકી આપી, ફેસબુક પોસ્ટમાં રાઠોડે યાદવને ગુનેગાર ગણાવ્યો હતો પટના બિહાર સરકારના મંત્રી સુરેન્દ્ર યાદવને હત્યાની ધમકી મળી છે. તેમની હત્યા કરનારને 11 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની ખુલ્લી ઓફર સોશિયલ મીડિયા પર આપવામાં આવી છે. નીતીશ સરકારમાં આરજેડી ક્વોટામાંથી સહકારી મંત્રી સુરેન્દ્ર યાદવ રાષ્ટ્રીય જનતા…

પ્રેમીને પામવા બાળકો સાથે ભારત આવેલી પાક. મહિલા ઝડપાઈ

એટીએસ અને આઈબી સહિતની તમામ એજન્સીઓ પાકિસ્તાની મહિલા અને તેના ભારતીય પ્રેમીથી પૂછપરછ કરી રહી છે નોઈડા પબજીપાર્ટનરના પ્રેમ માટે ધર્મ અને ત્રણ દેશોની સીમાઓ ઓળંગીને ચાર બાળકો સાથે પાકિસ્તાનથી ગ્રેટર નોઈડાના રબુપુરા પહોંચેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદર આખરે પોલીસના હાથે ઝડપાઈ ગઈ. યુપી એટીએસે ગઈકાલે મથુરાના યમુનાપારના પાની ગામમાંથી મહિલાને તેના ચાર બાળકો અને…

પરવાનગી વીના પોતાની તસવીર છાપવા સામે અજિતને શરદ પવારની ચેતવણી

ભારે હોબાળા વચ્ચે એનસીપી નેતા અજિત પવારે દક્ષિણ મુંબઈમાં આવેલી નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું મુંબઈ મહારાષ્ટ્રમાં રવિવારથી રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. રવિવારે એનસીપીપ્રમુખ શરદ પવારના ભત્રીજા અજિત પવાર અને 18 ધારાસભ્યોએ શિંદે સરકારને સમર્થન આપ્યું હતું. અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા અને તેમની સાથે 8 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. ત્યારથી એનસીપીપર કબજો મેળવવાની…

ભાજપ સંગઠનમાં ફેરફાર, ચાર રાજ્યના પ્રદેશ અધ્યક્ષ બદલાયા

ભાજપે જી કિશન રેડ્ડીને તેલંગાણાના, ડી પુરંદેશ્વરીને આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ સીએમ બાબુલાલ મરાંડીને ઝારખંડના, સુનિલ જાખરને પંજાબના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા નવી દિલ્હી ભાજપે આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે અને તેને લઈને સંગઠનમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. ભાજપે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા છે….

મોદી કેબિનેટના તાજા વિસ્તરણમાં યુપીને પ્રાધન્યની શક્યતા

યુપી કવોટામાંથી જો મંત્રીઓની છટણી કરવામાં આવે તો ફરી બીજેપી દલિત, ઓબીસી અને બ્રાહ્મણના ચહેરા પર દાવ લાગી શકે છે નવી દિલ્હી લોકસભા ઈલેક્શન 2024ને લઈને ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. સોમવારે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રિપરિષદની બેઠક મળી હતી. જેમા આગામી ચૂંટણીને લઈને આગળની રાજનીતિ પર ચર્ચા થઈ. તો આ બાજુ કેન્દ્રીય…

ધૂલે નજીક કન્ટેનર બે વાહનોને ટક્કર મારી હોટલમાં ઘૂસી ગઈ, 15નાં મોત

ટ્રકની બ્રેક ફેઈલ થતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો, 28 લોકો ઘાયલ, ઘાયલોને શિરપુર અને ધુલેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા મુંબઈ મહારાષ્ટ્રના ધુલેમાં મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસે એક ભયકંર માર્ગ અકસ્માતની ઘટના બની છે જેમા 15 લોકોના મોત થયા છે, જ્યારે 28 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.  મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક કન્ટેનર ટ્રકે પહેલા બે…

ભાજપે અજિત પવારને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદનું વચન આપ્યુઃ પૃથ્વીરાજ ચવ્હાણ

માહિતી પ્રમાણે વિધાનસભા અધ્યક્ષના નિર્ણયની મદદથી શિંદેને મુખ્યમંત્રી પદ પરથી હટાવીને પવારને આ પદ આપવાનું વચન અપાયાના કોંગ્રેસના નેતાનો દાવો મુંબઈ મહારાષ્ટ્રમાં શિવસેના બાદ એનસીપીમાં બે ભાગલા પડી ગયા છે અને અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. હવે મહારાષ્ટ્રમાં બે ડેપ્યુટી સીએમ છે. ત્યારે હવે સીએમની ખુશી માટે 3 મૂરતિયા છે. એકનાથ શિંદે, અજિત…

સિગ્નલ-ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં અનેક સ્તરે ક્ષતિઓથી ટ્રેન અકસ્માત થયો

પંચે તપાસ રિપોર્ટ રેલવે મંત્રાલયને સોંપી દીધો, સ્થાનિક સિગ્નલિંગ સિસ્ટમમાં વારંવાર આવતી સમસ્યાઓને દૂર કરવામાં આવી હોત તો 2 જૂનની ઘટનાને અટકાવી શકાઈ હોત બાલાસોર બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 290 થી વધુ લોકોના મોત માટે જવાબદાર કોણ? તેના પર હાલના એક રીપોર્ટ દ્વારા પ્રકાશ પડે છે. આ અહેવાલમાં, રેલ્વે સુરક્ષા કમિશનએ જણાવ્યું હતું કે, સિગ્નલ અને…

અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગના વટહુકમને પડકારતી દિલ્હી સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને નોટિસ

કોર્ટે નિવૃત્ત જસ્ટિસ ઉમેશ કુમારના દિલ્હી ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશનના અધ્યક્ષ તરીકેના શપથ ગ્રહણ પર પણ 11 જુલાઈ સુધી રોક લગાવી દીધી નવી દિલ્હી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે આજે અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગમાં લાવવામાં આવેલા વટહુકમની બંધારણીયતાને પડકારતી દિલ્હી સરકારની અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી…

મહારાષ્ટ્રમાં પવાર-શિંદે જૂથ વચ્ચે ખાતાની વહેંચણી મુદ્દે વિવાદ

નવા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર નાણાં વિભાગની માંગ કરી રહ્યા છે, પરંતુ આ માટે શિંદે જૂથ બિલકુલ તૈયાર નથી મુંબઈ મહારાષ્ટ્ર્માં રવિવારથી શરૂ થયેલું રાજકીય મહાયુદ્ધ આજે પણ યથાવત્ જોવા મળી રહ્યું છે. અજિત પવારે શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ શરદ પવાર તરફથી અજિત સહિત 8 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે અરજી દાખલ…