દુષ્કર્મના મોટાભાગના કેસમાં મહિલાઓ ખોટી એફઆઈઆર કરે છેઃ કોર્ટ

આરોપીઓ સાથે લાંબા સમય સુધી શારીરિક સંબંધો બાંધ્યા બાદ છોકરીઓ અથવા મહિલાઓ ખોટા આરોપો પર એફઆઈઆર નોંધીને ખોટો ફાયદો ઉઠાવે છે અલ્હાબાદઅલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, છોકરીઓ કે મહિલાઓને કાયદાકીય સુરક્ષા મળી છે, તેથી તેઓ છોકરાઓ કે પુરુષોને સરળતાથી ફસાવી શકે છે. મોટી સંખ્યામાં આવા કિસ્સાઓ કોર્ટમાં આવી રહ્યા છે, જેમાં આરોપીઓ સાથે લાંબા સમય સુધી…

ભોપાલની સરકારી શાળાના 83326 છાત્રોને બે વર્ષથી ગણવેશ નથી અપાયા

વિદ્યાર્થીઓ સરકાર તરફથી 600 રૂપિયાના ખર્ચે બનનાર બે જોડી યુનિફોર્મને સ્થાને રંગબેરંગી કપડા અથવા જુનો ગણવેશ પહેરી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે ભોપાલમધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં 20 જુલાઈના રોજ જ્યાં એક તરફ લાલ પરેડ ગ્રાઉન્ડમાં લેપટોપ માટે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાના ચેક આપવામાં આવી રહ્યા હતા. બીજી તરફ, ભોપાલની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 83,326 વિદ્યાર્થીઓ સરકાર…

મુંબઈના ચેમ્બુરની કોલેજમાં હિજાબ પર પ્રતિબંધ

વિદ્યાર્થીનીઓ દ્વારા તેને લઈને ચિંતા વ્યક્ત કરતા હવે આ આદેશને પલટવામાં આવી શકે છે મુંબઈમુંબઈના ચેમ્બૂરમાં એનજી આચાર્ય અને ડીકે મરાઠા કોલેજની મુસ્લિમ વિદ્યાર્થીનીઓને કોલેજની અંદર હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીનીઓ દ્વારા તેને લઈને ચિંતા વ્યક્ત કરતા હવે આ આદેશને પલટવામાં આવી શકે છે. કોલેજના એક આદેશમાં જણાવ્યું હતું કે,…

પીએમનો બચાવ કરવાના ખડગેના નિવેદન પર ધનખડ ગુસ્સે થયા

મારે કોઈનો બચાવ કરવાની જરૂર નથી, મને બંધારણ… તમારા અધિકારોની રક્ષા કરવાની જરૂર છે. એલઓપી વતી આ પ્રકારની ટિપ્પણી યોગ્ય નથીઃ ધનખડ નવી દિલ્હીરાજ્યસભા અને લોકસભામાં મણિપુર મુદ્દે હોબાળાની સ્થિતિ યથાવત્ છે. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાયા બાદ રાજ્યસભામાં મણિપુર મુદ્દે વડાપ્રધાન મોદીના નિવેદનની માગ સાથે વિપક્ષી દળોએ હોબાળો ચાલુ રાખ્યો હતો. આ…

મણિપુરમાં ફરી હિંસા, સેનાની કાર્યવાહીમાં 17 લોકો ઘાયલ થયા

સાવચેતીના પગલા તરીકે ઇમ્ફાલ ખીણમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો ઈમ્ફાલમણીપુરમાં છેલ્લા 3 મહિનાથી હિંસા ચાલી રહી છે. જે બાદ આજે ફરી એકવાર મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના કંગવાઈ, ફૌગકચામાં અથડામણના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના બાદ આર્મી અને રેપિડ એક્શન ફોર્સના જવાનોએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં કુલ 17 લોકો ઘાયલની માહિતી…

ગુરૂગ્રામમાં આજે ખુલ્લામાં નમાઝ અદા ન કરવા, મસ્જિદ નહીં જવા સંગઠનની જાહેરાત

ગુરુગ્રામ મુસ્લિમ ઈમામ સંગઠને મોટો નિર્ણય, તમામ લોકો ઘરમાં નમાઝ અદા કરશે નૂહહરિયાણામાં હિંસા ભડક્યા બાદ પોલીસ હાઈએલર્ટ પર છે. શહેરના તમામ સ્થળો પર સુરક્ષા દળોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. તમામ સંવેદનશીલ સ્થળો પર બાજ નજર રખાઈ રહી છે. હિંસા ફરી ન ભડકે તે માટે સોશિયલ મીડિયા પર પણ નજર રખાઈ રહી છે, ત્યારે…

નકલી પ્રોફાઈલથી સોફ્ટવેર એન્જિનિયરને છોકરી 1.1 કરોડનો ચૂનો લગાડ્યો

પોલીસે 84 લાખ રૂપિયા ફ્રીઝ કરી દીધા છે, જ્યારે આરોપી મહિલાએ 30 લાખ રૂપિયા વાપરી દીધા બેંગલુરૂ લગ્ન કરવા માટે ઘણા છોકરા છોકરીઓ મેટ્રીમોનિયલ વેબસાઈટનો આશરો લેતા હોય છે. પરંતુ આમ કરવામાં ઘણી વખત ભરાઈ પડતા હોય છે. આવો જ એક કિસ્સો એન્જીનીયર સાથે બન્યો છે. ઈજનેરે  મેટ્રીમોનિયલ વેબસાઈટ પર છોકરી પસંદ કરી હતી. શરૂઆતમાં…

યુએસની મહિલા સાથે દારુ પિવડાવી ખાલી ઘરમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ

ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ, બીચ પર બેઠેલી મહિલાને સિગારેટ બાદ દારૂની ઓફર કરી તેને ખાલી ઘરમાં લઈ જઈ વારંવાર દુષ્કર્મ કર્યાની ફરિયાદ તિરૂવનંતપુરમ અમેરિકાથી ભારત ફરવા આવેલી મહિલા સાથે કેરળમાં બે શખ્સોએ દુષ્કર્મ આચર્યું. મહિલાએ આપવિતી જણાવતા બીચ પર બનેલી ઘટના અંગે માહિતી આપી હતી. મહિલાની ફરિયાદ મુજબ, આરોપી તેની પાસે ગયો અને સિગારેટ…

દવા લઈને ત્રણ વર્ષની પુત્રી સાથે પાછા ફરતા જજની કાર પર હુમલો

100થી વધુના તોફાની ટોળાએ પત્થરમારો કરતા જજે સ્ટાફ સાથે ભાગવું પડ્યું નૂહ હરિયાણાના મેવાત જીલ્લાના નૂંહમાં ધાર્મિક યાત્રા દરમિયાન ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા વચ્ચે ટોળાએ નૂહના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કાર પર હુમલો કર્યો હતો અને કારને આગ ચાંપી દીધી હતી. હુમલા સમયે જજ અને તેમની ત્રણ વર્ષની પુત્રી ઉપરાંત સ્ટાફના સભ્યો કારમાં હતા. સદભાગ્યે…

હરિયાણાના નૂહની હિંસાનો મૃત્યુઆંક 5 થયો, શહેરમાં કર્ફ્યુ

રમખાણકારોને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ, હિંસામાં 10 પોલીસકર્મીઓ સહિત 60થી વધુ લોકો ઘવાયા નૂહહરિયાણાના નૂહમાં શોભાયાત્રા પર હુમલાની ઘટના બાદ ભડકેલી કોમી હિંસામાં મૃતકોની સંખ્યા વધીને 5 થઈ ચૂકી છે. શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે નૂહમાં કર્ફ્યૂ જાહેર કરાયો છે અને રમખાણકારોને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ અપાયો છે. હિંસામાં 10 પોલીસકર્મીઓ…

દળોએ કાશ્મીરના બારામુલ્લામાંથી બે હાઈબ્રિડ આતંકીની ધરપકડ કરી

ધરપકડ કરાયેલા બંને આતંકી સ્થાનિક છે, તેઓને બારામુલ્લાના આઝાદગંજમાં સેના, પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત નાકાદળ દ્વારા પકડવામાં આવ્યા બારામૂલ્લાઆતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ સ્વતંત્રતા દિવસ દરમિયાન કાશ્મીરમાં માહોલ બગાડવા અને લોકોમાં ભય પેદા કરવા માટે ટાર્ગેટ કિલિંગનું કાવતરું ઘડ્યું હતું. સુરક્ષા દળોએ બુધવારની વહેલી સવારે બારામુલ્લામાં બે હાઈબ્રિડ આતંકવાદીઓની ધરપકડ કરીને આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. ધરપકડ…

2024માં પુલવામા અને બાલાકોટ જેવુ કંઈક થઈ શકે છેઃ પ્રશાંત ભૂષણ

2024 પહેલા રામ મંદિર પર ‘ગજવા એ હિંદ’ જેવા આતંકી સંગઠન હુમલાનો પ્રયાસ કરી શકે છેઃ એસકે સૂદ નવી દિલ્હીસુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે આશંકા વ્યક્ત કરી છે કે 2024માં પુલવામા અને બાલાકોટ જેવુ કંઈક થઈ શકે છે. એટલુ જ નહીં, તેમણે અયોધ્યાના રામ મંદિર પર પણ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના બાલાકોટમાં…

હિંસા સમયે 900 પોલીસ તહેનાત હતી, સહેજ આમ-તેમ થઈ હશેઃ એસપી

હિંસા સમયે પોલીસ ક્યાં હતી એવા પ્રશ્ન પર ઈનચાર્જ એસપી લોકેન્દ્ર સિંહનું બેજવાબદારીભર્યું નિવેદન નૂહહરિયાણાના મેવાતના નૂહમાં 31 જુલાઈએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્રજમંડળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેના પર પથ્થરમારો થયા બાદ હિંસા ભડકી હતી. હવે તેના પર સવાલો ઊઠવા લાગ્યા છે. વિસ્તારમાં કર્ફ્યૂની સાથે ઇન્ટરનેટ બંધ કરવા જેવા તંત્રએ ઉપાયો અપનાવ્યા છે. નૂહની…

મોદી રાજીવ ગાંધી જેવી જ મિસ્ટર ક્લિનની છબિ ધરાવે છેઃ અજિત પવાર

છેલ્લા નવ વર્ષથી મોદીના કામને જોઈ રહ્યા છીએ, મોદી જેવી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા ધરાવતો બીજો કોઈ નેતા નથી, સત્ય એ જ સત્ય છેઃ એનસીપીના નેતા પુણેમહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું છે કે સ્વર્ગસ્થ રાજીવ ગાંધી ‘મિસ્ટર ક્લીન’ તરીકે જાણીતા હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ એવી જ પ્રતિષ્ઠા ધરાવે છે.પવાર, જેમણે ગયા મહિને…

પવન મુંજાલના ઘર અને ઓફિસો પર ઈડીના દરોડા

ઈડીએ પવન મુંજાલ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ નોંધ્યો, આ પહેલા પણ હીરો મોટોકોર્પ પર કરચોરી અંગે દરોડા પાડવામાં આવ્યા હતા મુંબઈઈડીએ દેશની સૌથી મોટી ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન પવન મુંજાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ આજે તેમના ઘર અને અલગ-અલગ ઓફિસો પર દરોડા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે…

સેનામાં બ્રિગ્રેડિયર-ઉપરની રેન્કના અધિકારીઓના સમાન યુનિફોર્મ

આ ફેરફાર સેનામાં સામાન્ય ઓળખ અને સામાન્ય પાત્ર અને દૃષ્ટિકોણને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યો નવી દિલ્હીભારતીય સેનામાં આજથી એક નવો ફેરફાર અમલમાં આવ્યો છે. આ ફેરફાર હેઠળ હવે બ્રિગેડિયર અને તેનાથી ઉપરના રેન્કના તમામ અધિકારીઓ તેમની કેડર અને પ્રારંભિક પોસ્ટિંગને ધ્યાનમાં લીધા વિના સમાન યુનિફોર્મ પહેરશે. આ ફેરફાર સેનામાં સામાન્ય ઓળખ અને સામાન્ય પાત્ર…

છેલ્લા પાંચ વર્ષમાં અર્ધ લશ્કરી દળોમાંથી 50 હજારથી વધુ જવાનોએ નોકરી છોડી

છેલ્લા પાંચ વર્ષમાં અર્ધલશ્કરી દળોના 658 જવાનોએ આત્મહત્યા કરી, અર્ધલશ્કરી દળોના કાર્યકારી વાતાવરણ અને કલ્યાણને સુધારવા માટે સરકાર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા હોવાનો દાવો નવી દિલ્હીસરકારે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ લેખિત માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં કેન્દ્રીય પોલીસ સુરક્ષા દળો અને આસામ રાઈફલ્સમાં પચાસ હજારથી વધુ જવાનોએ નોકરી છોડી…

મણિપુરમાં સ્થિતિ રાજ્ય પોલીસના નિયંત્રણ બહાર છેઃ ડીવાય ચંદ્રચૂડ

મણિપુરમાં હિંસા સંદર્ભે 250ની ધરપકડ કરવામાં આવી છે, લગભગ 1200ની અટકાયત કરવામાં આવી હોવાની કોર્ટમાં કેન્દ્રની સ્પષ્ટતા નવી દિલ્હીમણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસક ઘટનાઓ અંગે સુપ્રીમ કોર્ટે આજે ફરી સુનાવણી કરી હતી. અત્યાર સુધીની સુનાવણીમાં કોર્ટે સરકારને કરવામાં આવેલ કાર્યવાહી અંગે સવાલ પૂછ્યા હતા. ત્યારબાદ આજે કરવામાં આવેલ સુનાવણીમાં સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું…

નૂંહમાં થયેલી હિંસા સાથે મારે કોઈ લેવાદેવા નથીઃ મોનુ માનેસર

બજરંગ દળના સભ્ય મોનુ માનેસર હરિયાણામાં ખાસ કરીને મેવાત પ્રદેશમાં ગાય સંરક્ષણનો મુખ્ય ચહેરો ગણવામાં આવે છે નૂંહહરિયાણાના નૂંહમાં થયેલી હિંસા અંગે મોનુ માનેસરનું પહેલું નિવેદન સામે આવ્યું છે. મોનુ માનેસરે મીડિયાને જણાવ્યું કે, હું ગઈકાલે નૂહ ગયો નહોતો. નૂંહમાં થયેલી હિંસા સાથે મારે કોઈ લેવાદેવા નથી. ઉલ્લેખનિય છે કે, નૂંહમાં શરૂ થયેલી હિંસા બાદ…