મહિલા અનામત બિલને લઈને હોબાળા બાદ સંસદના બન્ને ગૃહ સ્થગિત

નવા સંસદભવનમાં રજૂ થયેલા બિલમાં મહિલા માટે લોકસભા-વિધાનસભામાં 33 ટકાની જોગવાઈ છેઃ બિલ રજૂ થતાં હોબાળા બાદ બુધવાર સવાર સુધી સ્થગિત નવી દિલ્હી આજે પાંચ દિવસ ચાલનારા વિશેષ સત્રનો બીજો દિવસ છે અને સંસદ નવા ભવનમાં શિફ્ટ થઈ ગયું છે ત્યારે નવા સંસદભવનમાં હાલ પ્રથમ સત્ર ચાલી રહ્યું છે જેમા મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ…

મોદીએ મહિલા આરક્ષણને બિલને ‘નારી શક્તિ વંદન એક્ટ’ નામ આપ્યું

વડાપ્રધાને દેશવાસીઓને, તમામ સાંસદો અને સહયોગીને મિચ્છામી દુક્કડમ પાઠવી કહ્યું આ દિવસ ક્ષમા કરવાનો છે ત્યારે જૂના કડવી યાદોને ભૂલાવીને આગળ વધવાનું છે નવી દિલ્હી સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. આજથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં શરૂ કરવામાં આવી છે. જૂના સંસદભવનથી નવા સંસદભવન સુધી વડાપ્રધાન મોદી સહિતના તમામ સાંસદો પગપાળા જતા જોવા મળ્યા…

ચીનમાં લાગણી દુભાય તે પ્રકારના કપડા પહેરવાનું ગેરકાયદેસર

આ માટે જેલની અથવા દંડની સજા પણ થશે, ચીનના લોકોની  લાગણી દુભાવે તેવા ભાષણો પણ નહીં કરી શકાય બિજિંગ ચીનની સામ્રાજ્યવાદી સરકાર અજીબો ગરીબ કાયદો લાવવાની પેરવી કરી રહી છે. જેમાં દેશની લાગણી દુભાય તે પ્રકારના કપડા પહેરવાનુ ગેરકાયદેસર રહેશે. આ માટે જેલની અથવા દંડની સજા પણ થશે. બ્રિટિશ મીડિયા રિપોર્ટ અનુસાર જે કાયદો પ્રસ્તાવિત…

મહિલા અનામત બીલ પર સપા, જેડીયુ અને આરજેડી આ મામલે વાંધો ઉઠાવી શકે છે

2008માં આ પક્ષોએ મહિલા અનામતમાં સબ-ક્વોટાની અને એસસી,એસટી અને ઓબીસી મહિલાઓને પણ તેમાં અનામતની  માગણી કરી હતી આજે સંસદના વિશેષ સત્રનો બીજો દિવસ છે. આજથી નવા સંસદભવનના શ્રી ગણેશ થયા છે. ત્યારે સંસદના વિશેષ સત્ર વચ્ચે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહિલા અનામત બિલને મંજૂરીને મળી ગઈ…

વિજય એન્ટનીની 16 વર્ષની પુત્રીએ આત્મહત્યા કરી

મીરા તેના ચેન્નઈ સ્થિત આવાસ પર ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવી નવી દિલ્હી કંપોઝર, એક્ટર અને પ્રોડ્યૂસર વિજય એન્ટનીની પુત્રી મીરાનું આજે સવારે મૃત્યુ થઈ ગયું છે. વિજયની 16 વર્ષની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મીરા તેના ચેન્નઈ સ્થિત આવાસ પર ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ તેને એક…

અનંતનાગ એન્કાઉન્ટર સાતમા દિવસે જારી, બે આતંકી છૂપાયાની શંકા

એક આતંકવાદીઓ સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો, ઘટનાસ્થળ પરથી એક અન્ય મૃતદેહ પણ મળી આવ્યો અનંતનાગ અનંતનાગ એન્કાઉન્ટર જેને સૌથી લાંબા એન્કાઉન્ટરમાંથી એક માનવામાં આવે છે. આ એન્કાઉન્ટર આજે સાતમાં દિવસે પણ ચાલુ છે. સુરક્ષા દળોનું માનવું છે કે, એક-બે આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા છે. ગઈ કાલે એક આતંકવાદીઓ સળગી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. …

જૂના સ્થાનની ગરિમા ઓછી ન થવી જોઈએ, હવે તેને સંવિધાન સદન નામેથી ઓળખાશેઃ મોદી

વડાપ્રધાન મોદીએ જૂના બિલ્ડિંગના વિદાય સમારોહ પર સેન્ટ્રલ હોલમાં સંબોધન કર્યું નવી દિલ્હી સંસદના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. આજથી સંસદની કાર્યવાહી નવા સંસદભવનમાં શરુ થશે. આ પહેલા જૂના સંસદભવન પાસે તમામ સાંસદોનું ફોટોસેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંધારણની નકલ સાથે નવી ઇમારતમાં પહોંચશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ જૂના બિલ્ડિંગના વિદાય…

સાંસદોના ફોટો સેશનમાં નરહરિ અમીન બેહોશ થઈ ગયા

જો કે થોડા સમય બાદ ગુજરાતના રાજ્યસભાના સાંસદની તબિયતમાં સુધારો થયો હતો અને તેઓ ફરીથી ફોટો સેશનમાં જોડાયા હતા નવી દિલ્હી આજે નવા સંસદભવનમાં વિશેષ સત્રની શરુઆત થતા પહેલા દેશભરના સાંસદો જૂના સંસદભવન પહોંચ્યા હતા જ્યાં સાંસદોનું ફોટો સેશન ચાલી રહ્યું હતું ત્યારે ગુજરાતના ભાજપના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અચાનક બહોશ થઈ ગયા હતા, જો…

જાન્યુઆરીથી જૂનના ગાળામાં ભારતીયો દ્વારા 30 લાખ વિઝાની અરજી

કોવિડ અગાઉ 2019માં આખા વર્ષમાં ભારતીયોએ લગભગ 60 લાખ વિઝા અરજીઓ કરી હતી નવી દિલ્હી વિઝા એપ્લિકેશન કરવામાં ભારતીયો આ વખતે નવો રેકોર્ડ બનાવશે ભારતીયો અત્યારે મોટી સંખ્યામાં વિઝાની અરજીઓ કરી રહ્યા છે. જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનાનો રેકોર્ડ જોવામાં આવે તો આ ગાળામાં ભારતીયોએ જુદા જુદા દેશો માટે લગભગ 30 લાખથી વધુ વિઝા અરજીઓ…

અનંતનાગમાં સેના સાથેની અથડામણમાં આતંકી ઉઝૈર ઠાર

અનંતનાગમાં ચાલી રહેલું એન્કાઉન્ટર પુરું, સેનાએ પોતાનું ફોકસ સર્ચ ઓપરેશન પર લગાવી દીધું અનંતનાગ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ લશ્કર-એ-તૈયબાનો આતંકી ઉઝૈર ખાનને ઠાર કર્યો છે. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે જણાવ્યું કે, અનંતનાગમાં આતંકવાદી ઉઝૈર માર્યો ગયો છે. એક મૃતદેહને શોધવામાં આવી રહ્યો છે જે આતંકવાદીનો હોઈ શકે છે….

महिला आरक्षण बिल को केंद्रीय कैबिनेट की मंजूरी, संसद के विशेष सत्र के बीच मोदी सरकार का बड़ा फैसला

नई दिल्‍ली प्रधानमंत्री नरेंद्र मोदी की अध्‍यक्षता में सोमवार को केंद्रीय मंत्रिमंडल की बैठक हुई। इसमें बड़ा फैसला लिया गया। केंद्रीय कैबिनेट ने महिला आरक्षण बिल को मंजूरी दे दी है। बीते कुछ दिनों से महिला आरक्षण सहित कई विधेयकों की चर्चा जोरों पर है। सोमवार को लोकसभा में प्रधानमंत्री नरेंद्र मोदी के भाषण के…

ઝીરો કમળથી ઢંકાઈ ગયો તેથી જી20ને બદલે જી2 દેખાય છેઃ ખડગે

હવે સરકાર જોરદાર વિપક્ષ છે તો તપાસ એજન્સીઓ દ્વારા તેને નબળો પાડવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ નવી દિલ્હી સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રની શરૂઆત આજથી થઇ ગઈ છે. પ્રથમ દિવસે જુની બિલ્ડીંગમાં કાર્યવાહી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ચર્ચાની શરૂઆત કરી. તે જ સમયે, સંસદના વિશેષ સત્રમાં વિપક્ષી નેતાઓએ…

મનમોહન મૌન નહોતા રહેતા, વાત ઓછી કામ વધારે કરતા હતાઃ અધીર રંજન

પંડિત જવાહરલાલ નેહરુને ‘આધુનિક ભારતના નિર્માતા’ અને બાબા સાહેબ આંબેડકરને ‘બંધારણના પિતા’ કહેવામાં આવે છે નવી દિલ્હી સંસદનું વિશેષ સત્ર આજથી શરુ થઇ ચુક્યું છે. જૂની સંસદમાં આજે છેલ્લી વખત સત્રની કાર્યવાહી થઇ રહી છે. અ અવસર પર લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને…

ભારત વિશ્વ મિત્ર તરીકે સ્થાન બનાવ્યું પણ ઘણા લોકોમાં ભારત પર શંકા કરવાની વૃત્તિઃ મોદી

નવા સંસદ ભવનમાં સત્ર અંગે વડાપ્રધાને કહ્યું, આપણે ભલે નવી ઈમારતમાં જઈએ પરંતુ જૂની ઈમારત આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતી રહેશે નવી દિલ્હી         સંસદના વિશેષ સત્રમાં પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે, આજનો દિવસ પ્રેરણાદાયી ક્ષણોને યાદ કરીને આગળ વધવાની તક છે. આપણે બધા આ ઐતિહાસિક સદનથી વિદાય લઈ રહ્યાં છીએ. પીએમ નરેન્દ્ર…

કેરળમાં સતત બીજા દિવસે નિપાહનો એક પણ કેસ ન નોંધયો

સંક્રમિત દર્દીઓની સ્થિતિમાં સુધારો નોંધાઈ રહ્યો હોવાની સરકારની જાહેરાત તિરુવનંતપુરમ કેરળમાંથી રાહતભર્યા સમાચાર મળ્યા છે. કારણ કે, ત્યાં સતત બીજા દિવસે જીવલેણ નિપાહ વાયરસનો એક પણ કેસ નથી નોંધાયો. કેરળ સરકારે રવિવારે જણાવ્યું કે, રાજ્યમાં નિપાહ વાયરસને નિયંત્રિત કરી લેવામાં આવ્યો છે. સતત બીજા દિવસે એક પણ કેસ નથી નોંધાયો અને સંક્રમિત દર્દીઓની સ્થિતિમાં સુધારો…

નીતિશ કુમારને ભાજપે બિહારના રાજ્યપાલપદની ઓફર કરી

ભાજપ દ્વારા રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ તથા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મારફતે નિતીશ કુમાર સાથે ચર્ચા ચાલી રહી હોવાનો દાવો પટના લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ બિહારમાં મોટી રમત રમવાની તૈયારીમાં છે. જો ભાજપની આ રમત સફળ થાય તો મુખ્ય પ્રધાન નિતીશ કુમાર ફરી એકવાર એનડીએમાં સામેલ થઇ શકે છે. જોકે આમ કરવા માટે નિતીશ કુમારને ભાજપની…

શાંતિનિકેતનને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની લિસ્ટમાં સામેલ

શાંતિનિકેતનને આ લિસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય સાઉદી અરેબિયામાં વર્લ્ડ હેરિટેજ કમિટીના 45મા સત્ર દરમિયાન લેવામાં આવ્યો કોલકાતા પશ્ચિમ બંગાળમાં સ્થિત શાંતિનિકેતનને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની લિસ્ટમાં સામેલ કર્યું છે. મહાન કવિ રવીન્દ્રનાથ ટાગોરે એક સદી પહેલા આ આશ્રમમાં વિશ્વભારતીની સ્થાપના કરી હતી. યુનેસ્કોએ ગઈકાલે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી આ અંગે જાહેરાત કરી…

દેશનાં આંગણવાડી કેન્દ્રોમાં 43 લાખથી વધુ બાળકો મેદસ્વી

આ સંખ્યા સરવેમાં સામેલ કરાયેલા કુલ બાળકોની લગભગ 6% જેટલી થાય છે નવી દિલ્હી દેશભરમાં આંગણવાડી કેન્દ્રોમાં ગત મહિને 0-5 વર્ષની વયજૂથના 43 લાખથી વધુ બાળકો મેદસ્વી કે વધુ વજનની સમસ્યાથી પીડિત મળી આવ્યા હતા. આ સંખ્યા સરવેમાં સામેલ કરાયેલા કુલ બાળકોની લગભગ 6% જેટલી થાય છે. આ જાણકારી તાજેતરના સરકારી આંકડાઓમાં સામે આવી હતી. …

ભારતીય નૌકાદળે 68 યુધ્ધ જહાજોના ઓર્ડર આપ્યા

ઈન્ડિયન નેવીને 143 એરક્રાફ્ટ અને 130 હેલિકોપ્ટર તેમજ 132 યુદ્ધ જહાજ ખરીદવાની પરવાનગી પણ મળી ગઈ નવી દિલ્હી ભારત અને ચીન વચ્ચે માત્ર જમીની સરહદ પર જ નહીં પરંતુ સમુદ્રમાં પણ સંઘર્ષની સ્થિતિ છે. બંને દેશ એકબીજાના હરીફ બની ગયા છે. હવે બંને દેશો વચ્ચે મુકાબલો હિંદ મહાસાગર ક્ષેત્રમાં છે. તેને ધ્યાનમાં રાખીને જ ભારત…

રાજ્યમાં ભારે વરસાદથી નદીઓના જળસ્તર વધતાં 12 ટ્રેનો રદ

અમદાવાદ તરફ વડોદરા થઈને આવતી ઘણી ટ્રેનોની અવર-જવરને પણ અસર, મોટાભાગની ટ્રેનો મુંબઈ લાઈનથી અમદાવાદ તરફ અવર-જવર કરે છે અમદાવાદ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યું છે ત્યારે સરકારે લોકોને રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તહેનાત કરવાની ફરજ પડી છે. આ દરમિયાન વડોદરા અને ભરુચ સહિત અનેક જિલ્લાઓમાં…