જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પરત આપવાની માગ તેજ: ફારૂક અબ્દુલ્લાહે 52 રાજકીય નેતાઓને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી, એમ.કે. સ્ટાલિન, થલપતિ વિજય સહિત દેશભરના વિરોધ પક્ષોના નેતાઓને લખાયો પત્ર; સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે લોકશાહી વિરોધ પ્રદર્શન યોજાશે જમ્મુ જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો (સ્ટેટહૂડ) આપવાની માંગને વધુ મજબૂત બનાવતાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડૉ. ફારૂક અબ્દુલ્લાહે દેશના 52 અગ્રણી રાજકીય નેતાઓ, જમ્મુ-કાશ્મીરના વિવિધ પક્ષોના પ્રતિનિધિઓ અને…
