અમેરિકા-ઈરાન શાંતિ કરારથી ભારતને લાગશે ‘જેકપોટ’, ઓઇલથી લઈને ચાબહાર પોર્ટ સુધી મોટો ફાયદો
હોર્મુઝ જળમાર્ગ ખુલશે, સસ્તા ક્રૂડની આશા; ઈરાન પરના પ્રતિબંધોમાં રાહતથી ભારતને આર્થિક અને વ્યૂહાત્મક લાભ નવી દિલ્હી અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને યુદ્ધનો અંત લાવતો ઐતિહાસિક શાંતિ કરાર થયો છે. પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતામાં થયેલી આ સમજૂતીની પુષ્ટિ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. આ કરારથી માત્ર મધ્ય પૂર્વમાં જ…
