ઉદ્યોગપતિ રતન ટાટાને મારી નાખવાની ધમકી આપનારો ઝડપાયો

અનામી કોલર સ્કિઝોફ્રેનિયાથી પીડિત છે, કોલરે પોલીસને રતન ટાટાની સુરક્ષા વધારવા માટે કહ્યું હતું મુંબઈદેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાને જાનથી મારી નાખવની ધમકી આપનારા વ્યક્તિને મુંબઈ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે જણાવ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, અનામી કોલર સ્કિઝોફ્રેનિયાથી પીડિત છે.મુંબઈ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, કોલરે પોલીસને રતન…

જૈન ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા અમદાવાદમાં પેરેન્ટ એન્ગેજમેન્ટ પ્રોગ્રામની બીજી આવૃત્તિનું આયોજન

પેરેન્ટ એન્ગેન્જમેન્ટ પ્રોગ્રામ(પીઈપી) પ્લેટફોર્મ જેઆઈઆરએસ એલ્યુમ્નિ તથા પેરેન્ટ્સને એક મંચ પર લાવી સંભવિત વાલીઓ અને બાળકોને સર્વાંગી શિક્ષણ અને વિકાસનું મહત્વ સમજાવે છે અમદાવાદ રાયપુર ખાતે પેરેન્ટ એન્ગેજમેન્ટ પ્રોગ્રામ (પીઈપી)ના સફળ આયોજન અને વાલીઓ તરફથી મળેલાં પ્રચંડ પ્રતિસાદ બાદ જૈન ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ (જેઆઈઆરએસ), બેંગાલુરૂ દ્વારા અમદાવાદમાં રવિવારે 17 ડિસેમ્બર, 2023ના રોજ મેરિયટ સિંધુભવન માર્ગ…

જિયો ટીવી પ્રીમિયમ પ્લાન્સ સાથે ઓટીટી મનોરંજનને નવા સ્વરૂપમાં રજૂ કરતું જિયો

જિયો ટીવી પ્રીમિયમ પ્લાનના ફીચર્સઃ અલગ અલગ વિવિધ ઓટીટી સબ્સ્ક્રિપ્શન્સ ખરીદવાની કોઈ ઝંઝટ નથી.દરેક એપ માટે અલગ અલગ લોગઇન બનાવવા અને પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી.એક જ જગ્યા પર તમામ ઓટીટી એપ્લિકેશન્સ એક્સેસ કરોકન્ટેન્ટ શોધવાની સરળતા માટે એડવાન્સ રેકમન્ડેશન એન્જિનમાસિક, ત્રિમાસિક અને વાર્ષિક વેલિડિટી સાથે પસંદ કરવા માટેના બહુવિધ પ્લાન વિકલ્પો.વાર્ષિક પ્લાન રિચાર્જ પર વન-ક્લિક…

સેન્સેક્સ 969ના ઊછાળા સાથે 71,483ના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યો

નિફ્ટી 274 પોઈન્ટથી વધુના વધારા સાથે 21456 ના સ્તર પર બંધ થયો, ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ અને એસબીઆઈના શેરમાં જોરદાર ઉછાળો નોંધાયો મુંબઈભારતીય શેરબજારમાં તોફાની તેજીનો સમય ચાલુ છે. ગુરુવારના બમ્પર ઉછાળા પછી, શુક્રવારે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં વધુ એક બમ્પર વધારો નોંધવામાં આવ્યો છે. બીએસઈ સેન્સેક્સ 969 પોઈન્ટથી વધુના વધારા સાથે 71,483 ના સ્તરે…

ભારતની માત્ર 5 ટકા વસતી પાસે વીમો છે

સરકાર અને વીમા નિયમનકાર ઈરડાના તમામ પ્રયત્નો છતાં લોકો વીમા કરાવવાને મહત્વ આપી રહ્યા નથી નવી દિલ્હી ભારતની માત્ર 5 ટકા વસતીની પાસે જ વીમો છે. હજુ પણ દેશની 95 ટકા વસતી વીમાને મહત્વ આપી રહી નથી. આ ચોંકાવનારો ખુલાસો નેશનલ ઈન્શ્યોરન્સ એકેડમીના રિપોર્ટ દ્વારા થયો છે. સરકાર અને વીમા નિયમનકાર ઈરડાના તમામ પ્રયત્નો છતાં…

કોટક મ્યુચ્યુઅલ ફંડ 2024 માટે માર્કેટ આઉટલુક રજૂ કરે છે

રોકાણકારોના ધ્યાનાર્થે રોકાણની થીમ્સને હાઇલાઇટ કરે છે મુંબઈ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે (“KMAMC” / “કોટક મ્યુચ્યુઅલ ફંડ”) આજે 2024 માટે તેનું માર્કેટ આઉટલુક રજૂ કર્યું હતું. કોટક મ્યુચ્યુઅલ ફંડ, જેણે તાજેતરમાં ઉદ્યોગમાં 25 વર્ષ પૂરા કર્યા છે, તે વિવિધ ઇન્વેસ્ટમેન્ટ થીમ્સને પ્રકાશિત કરતો રિપોર્ટ રજૂ કર્યો છે જે રોકાણકારો આગામી વર્ષ માટે ધ્યાનમા…

સેમ્બકોર્પને ભારતમાં 300 મેગાવોટ સોલર પ્રોજેક્ટ માટે LOA એનાયત કરાયો

સિંગાપોરસેમ્બકોર્પ ઈન્ડસ્ટ્રીઝે (સેમ્બકોર્પ), તેની સંપૂર્ણ માલિકીની રિન્યુએબલ પેટાકંપની ગ્રીન ઈન્ફ્રા વિન્ડ એનર્જી લિમિટેડ (જીઆઈડબલ્યુઈએલ)ના માધ્યમથી, એનએચપીસી લિમિટેડ (એનએચપીસી) તરફથી 300 મેગાવોટ ઇન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ કનેક્ટેડ સોલાર પાવર પ્રોજેક્ટ (ધ પ્રોજેક્ટ) માટે લેટર ઑફ એવોર્ડ (એલઓએ) પ્રાપ્ત થયો છે. ભારત સરકારનું એક ઉદ્યમ એવું એનએચપીસી હાઇડ્રોપાવરના વિકાસ માટે ભારતમાં એક અગ્રણી સંસ્થા છે. બિલ્ડ-ઓન-ઓપરેટ પ્રોજેક્ટ…

અધ્યક્ષના અનાદર મામલે સંસદમાંથી 15 સાંસદ શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ

સંસદમાં સુરક્ષા ચૂક મામલે વિપક્ષી દળોએ લોકસભા અને રાજ્યસભા બંનેમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને ગૃહ મંત્રી શાહના નિવેદનની માગ કરી હતી નવી દિલ્હીલોકસભામાંથી કોંગ્રેસ માટે પણ આંચકાજનક સમાચાર આવ્યા છે. કોંગ્રેસના સાંસદ ટી.એન.પ્રતાપન, હિબી ઈડેન, જોતિમણિ, રમ્યા હરિદાસ અને ડીન કુરિયાકોસને અધ્યક્ષના અનાદર મામલે શિયાળુ સત્રના બાકી સમયગાળા માટે ગૃહથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા…

નીચી સપાટીથી બજારમાં જોરદાર રિકવરી જોવા મળી

સેન્સેક્સમાં 33 અને નિફ્ટીમાં 20 પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો મુંબઈબુધવારે શેરબજારમાં ભારે વધઘટ વચ્ચે, બીએસઈ સેન્સેક્સ 33 પોઈન્ટના ઉછાળા સાથે 69,584ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી 50 ઈન્ડેક્સ લગભગ 20 પોઈન્ટના વધારા સાથે 20,926 ના સ્તર પર બંધ થયો હતો. એનટીપીસી, હીરો મોટો, અદાણી પોર્ટ્સ અને પાવર ગ્રીડના શેર શેરબજારના ટોપ ગેનર્સમાં હતા….

ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટેની રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ હેઠળ રૂ.16,663 કરોડના ખર્ચને કેન્દ્ર સરકારની મંજૂરી

ગુજરાતમાં કન્ઝ્યુમર સેગમેન્ટમાં કુલ 1,64,81,871 સ્માર્ટ મીટર માટે અનુમતિ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને વીજ તથા ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રીનો પ્રત્યુત્તર ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ નાણાકીય વર્ષ (એફવાય) 2021-22થી એફવાય 2025-26 સુધીના પાંચના ગાળા દરમિયાન કુલ રૂ. 16,663 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. RDSSનો ઉદ્દેશ વિતરણ ક્ષેત્રમાં નાણાકીય શિસ્તને…

સેન્સેક્સમાં 377 અને નિફ્ટીમાં 91 પોઈન્ટનું ગાબડું પડ્યું

શેરબજારના ટોપ ગેનર્સમાં એચડીએફસી લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો અને એસબીઆઈ લાઈફના શેરનો સમાવેશ થાય છે મુંબઈસપ્તાહના બીજા કારોબારી દિવસે મંગળવારે શેરબજાર નીચે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ લગભગ 377 પોઈન્ટ ઘટીને 69551 ના સ્તરે બંધ થયો છે જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 91 પોઈન્ટની નબળાઈ સાથે 20906 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. મંગળવારે નિફ્ટી મિડકેપ 100,…

બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણના કરાર પર હસ્તાક્ષર કર્યા

મુંબઈ  બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે (એનબીએલ) બરોડા બીએનપી પારિબા એએમસીના હેડ-પીએસયુ ચેનલ શ્રી યોગેશ શર્મા, નૈનીતાલ બેંક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી નિખિલ મોહન તથા બંને સંસ્થાઓના સિનિયર અધિકારીઓની હાજરીમાં મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર એનબીએલને તેના ગ્રાહકોને ઇક્વિટી ફંડ્સ, ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સ અને હાઇબ્રિડ ફંડ્સ સહિત મ્યુચ્યુઅલ…

સેન્સેક્સ 70 હજારની સપાટીને સ્પર્શી ગયો, નિફ્ટી 21000 નજીક

સેન્સેક્સ 103 પોઈન્ટના વધારા સાથે 69,928.53 પર જ્યારે નિફ્ટી 28 પોઈન્ટ વધીને 20,997.10 પર બંધ થયો મુંબઈએસએમસીજી અને ઈન્ફ્રા ઈન્ડેક્સ આજે 0.66 ટકાના વધારા સાથે બંધ થયા છે, જ્યારે આઈટી અને ઓટો ઈન્ડેક્સ 0.50 ટકાના વધારા સાથે બંધ થયા છે. નિફ્ટી મિડકેપ 100 0.75 ટકા વધ્યો હતો, જ્યારે બેન્કિંગ શેરોમાં આજે નજીવો (0.11 ટકા) વધારો…

શુગર મિલ્સ માટે વિશ્વનાં સૌથી મોટાં ગિયરબોક્સમાનું એક ગિયરબોક્સ લોન્ચ

આ ગિયરબોક્સ વધુ અને તેનું સ્થિરતાનું તથા ચમકદાર ટેક્નોલોજીનું ઉપયોગ કરીને સુગર મિલોની પ્રક્રિયાઓને સશક્ત અને યથાર્થ બનાવી રહ્યું છે અમદાવાદમિલ ગિયર્સ પ્રાઇવેટ લિમિટેડ, ગુજરાતની સૌથી અગ્રણી પ્રમુખ ઉદ્યોગ નવીકરણમાં, ખાસ કરીને શુગર મિલ ઉદ્યોગ માટે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટાં ગિયરબોક્સમાનું એક ગિયરબોક્સ લોન્ચ કર્યુ છે. આ ક્રાંતિકારી ઉત્પાદન ઔદ્યોગિક ઇન્જનિયરિંગ સિગ્મેન્ટમાં એક મહત્તમ…

બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણના કરાર પર હસ્તાક્ષર કર્યા

મુંબઈ બરોડા બીએનપી પારિબા એએમસી અને નૈનીતાલ બેંક લિમિટેડે (એનબીએલ) બરોડા બીએનપી પારિબા એએમસીના હેડ-પીએસયુ ચેનલ શ્રી યોગેશ શર્મા, નૈનીતાલ બેંક લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી નિખિલ મોહન તથા બંને સંસ્થાઓના સિનિયર અધિકારીઓની હાજરીમાં મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ્સના વિતરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર એનબીએલને તેના ગ્રાહકોને ઇક્વિટી ફંડ્સ, ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સ અને હાઇબ્રિડ…

કોટક લાઇફે રાજકુમાર રાવને તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યો

અભિનેતાનું પ્રોફેશનલ અને મહેનતુ વ્યક્તિત્વ કોટક લાઇફની ફિલસૂફી સાથે સુસંગત થાય છે મુંબઈ કોટક મહિન્દ્રા લાઈફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (કોટક લાઈફ) એ આજે નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા રાજકુમાર રાવને નાણાંકીય સુરક્ષાના મહત્વ અને ભવિષ્યની સુરક્ષામાં લાઇફ ઇન્શ્યોરન્સની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યો છે. રાજકુમાર રાવ તેની પ્રતિભા માટે…

સેન્સેક્સમાં 304 અને નિફ્ટીમાં 68 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

ગૌતમ અદાણી ગ્રુપની તમામ 10 કંપનીઓના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું મુંબઈશુક્રવારે શેરબજાર 304 પોઈન્ટના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યું હતું. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 304 પોઈન્ટના વધારા સાથે 69,825ના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 68 પોઈન્ટના વધારા સાથે 20969ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો હતો. શુક્રવારે નિફ્ટી મિડકેપ 0.21 ટકાની નબળાઈ સાથે…

હોસ્પિટલો- શૈક્ષણિક સંસ્થાઓમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા

યુપીઆઈ દ્વારા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખને બદલે 5 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાશે નવી દિલ્હી દેશમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન વધારવા માટે આરબીઆઈ સતત પ્રયાસો કરતી રહે છે. આથી જ દર મહીને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય છે. આરબીઆઈ એ ઑફલાઇન ટ્રાન્ઝેક્શન માટે યુપીઆઈ માં એઆઈના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે…

રિઝર્વ બેન્કે સતત પાંચમી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો

આરબીઆઈના નિર્ણય બાદ વ્યાજ દર 6.5 ટકા પર યથાવત, રેપો રેટમાં ઘટાડો કરીને સસ્તી લોનની ભેટની લોકોની આશા પર પણી ફરી વળ્યું નવી દિલ્હી આરબીઆઈએ સતત 5મી વાર રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે મોનેટરી પોલિસી કમિટી એ કોઈ ફેરફાર કર્યા વિના રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે….