કારણ વિના જ અચાનક મૃત્યુ પામનારાના કેસ પર આઈસીએમઆરની ઝીણવટપૂર્વક નજર
આ અભ્યાસ કોરોના મહામારીના કહેરના પરિણામોને સમજવામાં મદદ કરશે અને ભવિષ્યમાં થનારા મૃત્યુઓને રોકવામાં મદદ કરશે ગાંધીનગરભારતની ટોચની મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ આઈસીએમઆરએ કોરોના બાદ દુનિયામાં યુવાઓના વધી ગયેલા અચાનક મૃત્યુ પાછળના કારણોને જાણવા અને સમજવા માટે બે મહત્ત્વપૂર્ણ અભ્યાસ શરૂ કર્યા છે. આસીએમઆરના જનરલ ડિરેક્ટર ડૉ. રાજીવ બહલ 18 થી 45 વર્ષની વયે થનારા મૃત્યુની…
