પહેલગામ હુમલાનો બદલોઃ ‘ઓપરેશન મહાદેવ’ નામ કેમ રખાયું, સેના આતંકવાદીઓ સુધી કેવી રીતે પહોંચી?
શ્રીનગર ઓપરેશન મહાદેવ હેઠળ, ભારતીય સેનાએ પહેલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. મોડી રાત સુધી સેનાએ સત્તાવાર રીતે તેમની ઓળખ જાહેર કરી ન હતી, પરંતુ લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓમાં એક સુલેમાન ઉર્ફે આસિફ છે, જે પહેલગામ આતંકવાદી હુમલાનો મુખ્ય કાવતરાખોર છે. ઓપરેશન મહાદેવ હેઠળ, જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા…
