રામલલાની મૂર્તિને મોદી સ્પર્શ કરે એ મર્યાદાની વિરુધ્ધઃ પુરીના શંકાચાર્ય

પદની ગરિમાનું ધ્યાનમાં રાખીને પુરીના શંકાચાર્ય સ્વામી નિશ્ચલાનંદનો કાર્યક્રમમાં સામેલ ન થવાનો નિર્ણય પુરીદેશના લાખો હિન્દુઓની પ્રતિક્ષાનો અંત થોડા દિવસો બાદ આવશે જ્યારે ભગવાન રામલલા અયોધ્યામાં ભવ્ય મંદિરમાં બિરાજશે. 22મી જાન્યુઆરીએ થનારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને જ્યાં દેશભરના શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આને લઈને રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ અને…

હોસ્પિટલ્સ લોહી માટે માત્ર પ્રોસેસિંગ ફી જ વસૂલી શકશે

સરકાર તરફથી જાહેર કરાયેલી એડવાઈઝરી તમામ હોસ્પિટલો અને બ્લડ બેન્કોને જારી કરી દેવામાં આવી, નવા નિયમોનું કડક રીતે પાલન કરવા નિર્દેશ નવી દિલ્હીદરેક વ્યક્તિ લોહીની કિંમત જાણે જ છે કે જીવનમાં જીવવા માટે તે કેટલો જરૂરી છે. જ્યારે બીજી બાજુ હવે લોહીના વેચાણનો ધંધો બંધ થશે. એટલે કે હવે દેશમાં લોહી વેચી નહીં શકાય. તેનાથી…

સેન્સેક્સમાં 491 અને નિફ્ટીમાં 151 પોઈન્ટનો વધારો નોંધાયો

ટોપ ગેઇનર્સમાં બજાજ ફાઇનાન્સ, ટાટા કન્ઝ્યુમર, એનટીપીસી અને ઓએનજીસીના શેરનો સમાવેશ થાય છે મુંબઈશેરબજારનો કારોબાર ગુરુવારે ઊંચા સ્તરે સમાપ્ત થયો હતો. બીએસઈ સેન્સેક્સ 491 પોઈન્ટના વધારા સાથે 71,847 ના સ્તરે બંધ થયો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 151 પોઈન્ટના વધારા સાથે 21668 ના સ્તર પર બંધ થયો છે. શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં…

દિલ્હીમાં પેથોલોજી અને રેડિયોલોજી ટેસ્ટમાં કૌભાંડમાં સીબીઆઈ તપાસનો એલજીનો આદેશ

મોહલ્લા ક્લિનિકોમાં નકલી લેબ ટેસ્ટ માટે નકલી અથવા જે મોબાઈલ નંબર સેવામાં જ નથી તેને નોંધીને દર્દીઓની એન્ટ્રી બતાવાઈ નવી દિલ્હી દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે સંકટમાં ઘેરાયેલી કેજરીવાલ સરકાર ફરી એક વખત સંકટના વાદળ ઘેરાયા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના હાલના દિવસોમાં કેજરીવાલ સરકાર વિરુદ્ધ એક્શન મોડમાં ચાલી રહ્યા છે ત્યારે એલજીપણ એક પછી…

કોંગ્રેસના આત્મા હિંદુ, આમં6ણ હોય તો અયોધ્યા જવું જોઈએઃ યુટીબી

કોંગ્રેસ પાર્ટીનો આત્મા જ હિન્દૂ છે અને તેમાં છુપાવવા જેવું કંઈ નથીઃ શિવસેનાના મુખપત્ર સામનામાં ટીપ્પણી મુંબઈ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ 22 જાન્યુઆરીએ ભગવાન રામની મૂર્તીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ માટે તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે આ મુદ્દા પર રાજકારણ પર ગરમાયું છે. ભાજપ માટે આવનારી લોકસભા ચૂંટણી માટે આ મુદ્દો મહત્વનો સાબિત…

ધરપકડની શક્યતા વચ્ચે કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાત આવશે

કેજરીવાલ પાર્ટી કાર્યકર્તા સમ્મેલનમાં હાજરી આપશે તેમજ જાહેરસભાને સંબોધશે નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઈડીએ દિલ્હીની એક્સાઈઝ નીતિમાં કથિત કૌભાંડ કેસમાં હાજર થવા ત્રીજીવાર સમન્સ મોકલ્યા હતા તેમ છતાં તેઓ ઈડી સમક્ષ હાજર નહોતા થયા ત્યારે તેની સામે આકરા પગલા લેવામાં આવી શકે છે અને પાર્ટીએ દાવો કર્યો છે કે તેની ગમે તે સમયે…

આંધ્રના મુખ્યમંત્રીના બહેન શર્મિલાનો પક્ષ કોંગ્રેસમાં જોડાશે

49 વર્ષીય વાયએસ શર્મિલા તેલંગાણામાં સક્રિય વાયએસઆરતેલંગાણા પાર્ટીના સ્થાપક અને પ્રમુખ છે હૈદ્રાબાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીના બહેન અને વાયએસઆરટીપીના પાર્ટી પ્રમુખ વાયએસ શર્મિલા ટૂંક સમયમાં જ પોતાની પાર્ટીને કોંગ્રેસ સાથે જોડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર કોંગ્રેસ વાયએસ શર્મિલાને લોકસભાની ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા આપી શકે છે. કોંગ્રેસને પહેલા કર્ણાટકમાં…

ચીન પાસેથી 31 સ્ટીલ્થ ફાઈટર જેટ્સ ખરીદવા પાક.ની જાહેરાત

ચીને જે-31ને અમેરિકાના એફ-35 ફાઈટર જેટ અને એફ-22 ફાઈટર જેટની નકલ કરીને બનાવ્યુ છે ઈસ્લામાબાદ ભારતે ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઈટર જેટસ અને રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદયા બાદ રઘવાયુ બનેલુ પાકિસ્તાન ફરી ચીનની શરણમાં પહોંચ્યુ છે. ભારતના રાફેલનો મુકાબલો કરવા માટે પાકિસ્તાને ચીન પાસેથી જે-31 સ્ટીલ્થ ફાઈટર જેટસ ખરીદવાની જાહેરાત કરી છે. ચીન…

હૈથી વિદ્રોહીઓના મુકાબલા માટે યુએસ અને અન્ય 11 દેશોએ હાથ મિલાવ્યા

રાતા સમુદ્રમાં માલવાહક જહાજો પર હવે હુમલો થશે તો ગઠબંધનમાં સામેલ દેશોની નેવી સંયુક્ત કાર્યવાહીની જાહેરાત વોશિંગ્ટન અમેરિકા અને અન્ય 11 દેશોએ રાતા સમુદ્રને હૈથી વિદ્રોહીઓના હુમલાઓથી સુરક્ષિત બનાવવા માટે હાથ મિલાવવાની જાહેરાત કરી દીધી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો રાતા સમુદ્રમાં માલવાહક જહાજો પર હવે હુમલો થશે તો ગઠબંધનમાં સામેલ દેશોની નેવી…

કાશ્મીરના કિશ્તવાડમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ભૂકંપનું કેન્દ્ર બિંદુ કિશ્તવાડ નજીક પાંચ કિમી ઊંડે હતું જમ્મુ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વહેલી સવારે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ કહ્યું કે ગુરુવારે સવારે 3.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપને કારણે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.  રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ કહ્યું કે ભૂકંપનો આંચકો મોડી રાતે 12.38 વાગ્યે આવ્યો હતો. જેનું…

ચોરોને પગાર પર રાખતી પહાડી ગેંગના આઠ ઝડપાયા

આ આંતરરાજ્ય ટોળકી જે દેશના વિવિધ રાજ્યોમાં સક્રિય હતીઅને મોબાઈલ ફોન ચોરી કરવાની સાથે ખાતામાંથી પૈસા પણ ઉપાડી લેતી હતી ભૂવનેશ્વર કોઈ તમને પૂછે કે શું તમે ક્યારેય સાંભળ્યું છે કે ચોરોને નોકરી આપવામાં આવે છે? તેમને માસિક પગાર ચૂકવાય છે? તો તમે જ ના પાડશો. પરંતુ તમને વિશ્વાસ નહીં થાય કે આવો જ એક…

ઈસરો જીસેટ-20 સેટેલાઈટ ફાલ્કન-9 રોકેટથી લોન્ચ કરશે

આ સેટેલાઈટને આ વર્ષના બીજા ક્વાર્ટરમાં લોન્ચ કરવાની યોજના નવી દિલ્હી ભારતીય સ્પેસ એજન્સી ઈસરોએ (ઈસરો) અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ (સ્પેસએક્સ) સાથે કરાર કર્યો છે જેમાં ઈસરોના 4.7 ટનના સેટેલાઈટ જીસેટ-20 (જીસેટ-20) જેનું ટૂંક સમયમાં જ નવું નામ જીસેટ એન2 (જીસેટ-એન2) રાખવામાં આવશે તે સ્પેસએક્સના રોકેટ ફાલ્કન-9 રોકેટ દ્વરા લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઈટને…

પાયલોટ ન હોઈ વડોદરાના 100 મુસાફર દિલ્હી એરપોર્ટ પર અટવાયા

એર ઈન્ડિયાની ફ્લાઈટ નિર્ધારિત સમય 4.35 વાગ્યે ઉડાન ભરવાની હતી જેને 7.50ના સમય પર રિશેડ્યુલ કરવામાં આવ્યા બાદ પણ ઉડાન ભરી ન હતી નવી દિલ્હી દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી ગાઢ ધુમ્મસને કારણે વિઝિબલિટી ઘટી જાય છે ત્યારે અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે અને કેટલીક ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવે છે તો…

ક્રિકેટર ઓફ ધ યર માટે સુર્યકુમાર યાદવ ફેવરિટ

વર્ષ 2023માં ઇન્ટરનેશનલ લેવલે શાનદાર પ્રદર્શન કરનાર ચાર ખેલાડીઓનું નામ આ યાદીમાં સામેલ દુબઈ આઈસીસીએ મેન્સ ટી20આઈક્રિકેટર ઓફ ધ યર 2023 માટે નોમિનેશનની યાદી જાહેર કરી છે. વર્ષ 2023માં ઇન્ટરનેશનલ લેવલે શાનદાર પ્રદર્શન કરનાર ચાર ખેલાડીઓનું નામ આ યાદીમાં સામેલ છે. આ યાદીમાં ભારતીય ટીમનો ટી20 સ્પેશિયાલિસ્ટ ખેલાડી સૂર્યકુમાર યાદવ ટોપ પર છે. સૂર્યા સિવાય…

ઈરાનમાં 103ના મોત માટે ઈઝરાયેલ જવાબદાર હોવાના સંકેત

ઈઝરાયલે આ હુમલા વિશે જાહેરમાં જવાબદારી સ્વીકારી નથી પણ મોસાદના પ્રમુખ ડેવિડ બર્નિયાનું નિવેદન એ વાતના જ સંકેત આપે છે ગાઝા ગાઝા પટ્ટીમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આગ હવે બીજા દેશોને પણ લપેટમાં લઈ રહી છે. ઈઝરાયલે પહેલા લેબેનોનમાં ઘૂસીને એક ડ્રોન હુમલો કરી હમાસના ડેપ્યુટી ચીફ સાલેહ અલ અરુરીને ઠાર માર્યો…

સ્ટંપિંગ માટેના રિવ્યુમાં કોટબિહાઈન્ડને નહીં તપાસાય

ઇજાગ્રસ્ત ખેલાડીને બોલિંગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય, તો તેના સ્થાને આવેલા ખેલાડીને બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં દુબઈ નવા વર્ષમાં ક્રિકેટના કેટલાંક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આઈસીસીએ એક એવા નિયમમાં ફેરફાર કર્યો છે જેનો ખેલાડીઓ અયોગ્ય લાભ લેતા હતા. હવે જો સ્ટમ્પિંગ માટે અપીલ થાય અને ફિલ્ડ અમ્પાયર તેને થર્ડ અમ્પાયર પાસે મોકલે,…

કોંગ્રેસના ધારાસભ્ય અને આઈએનએલડીના પૂર્વ ધારાસભ્યને ત્યાં ઈડીના દરોડા

યમુનાનગર, સોનીપત, મોહાલી, ફરીદાબાદ, ચંડીગઢ અને કરનાલ બંને રાજનેતાઓ અને સબંધિત સંસ્થાઓના 20 ઠેકાણા પર સર્ચ સોનીપત ઈડીએ આજે હરિયાણાના યમુનાનગર જિલ્લામાં કથિત ગેરકાયદેસર ખાણકામ સાથે સબંધિત મની લોન્ડરિંગ હેઠળ હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને પૂર્વ આઈએનએલડીધારાસભ્ય દિલબાગ સિંહ અને અન્ય કેટલાક ઠેકાણા પર દરોડા પાડ્યા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ…

ઈડીના સમન્સ ગેરકાયદે, ચૂંટણી પહેલાં મારી ધરપકડ કરવા માગે છેઃ કેજરીવાલ

છેલ્લા બે વર્ષમાં આ શબ્દ ઘણી વાર સાંભળ્યો હશે. પરંતુ આ બે વર્ષમાં તપાસ બાદ પણ ક્યાંયથી એક પૈસો મળ્યો ન હોવાનો કેજરીવાલનો દાવો નવી દિલ્હી દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે કેજરીવાલ સરકાર પર સંકટના વાદળો ઘેરાયા છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેણે દરેક પ્રશ્નોના જવાબ આપ્યા…

યુએઈની મધ્યસ્થીથી રશિયા-યુક્રેને 478 યુધ્ધ કેદી મુક્ત કર્યા

230 યુક્રેનના સૈનિકો અને રશિયાના 248 સૈનિકોની ઘરવાપસી મોસ્કો દુનિયામાં કોઈ દેશ જે કામ નથી કરી શક્યુ તે યુએઈએ કરી બતાવ્યુ છે. યુએઈની મધ્યસ્થીના કારણે રશિયા અને યુક્રેન એમ બંને દેશે 478 યુધ્ધ કેદીઓને મુકત કર્યા છે. બંને દેશોએ યુધ્ધ કેદીઓની અદલા બદલી કરી હતી. યુક્રેનના અધિકારીઓએ રશિયા અ્ને યુક્રેન વચ્ચેના યુધ્ધમાં પકડવામાં આવેલા 230…

અફઘાનિસ્તાનમાં 30 મિનિટમાં બે વખત ભૂકંપ

પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા 4.8 રહી હતી કાબુલ જાપાન અને મ્યાનમાર બાદ હવે અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અફઘાનિસ્તાનમાં 30 મિનિટની અંદર બે વખત ભૂકંપ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. અહીં પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી જ્યારે બીજા…