UAE ના વિચારકે ભારતને પાઠવ્યા 80મા સ્વાતંત્ર્ય દિવસના અભિનંદન: ગીતા, મહાભારત અને 4.15 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ
નવી દિલ્હી યુએઈના જાણીતા વિચારક અને પ્રભાવશાળી વ્યક્તિત્વ અમજદ તાહાએ ભારતના 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે એક ખાસ સંદેશ પાઠવ્યો છે. તેમણે ભારતની સભ્યતા, આર્થિક તાકાત અને વૈશ્વિક ભૂમિકાની પ્રશંસા કરતા ભારતની 80 સિદ્ધિઓને બિરદાવી છે. ભારતની સભ્યતા અને આધ્યાત્મિક વારસો અમજદ તાહાએ તેમના સંદેશની શરૂઆત ભારતને મહાન સભ્યતા ગણાવીને કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત…
