યુધ્ધ વિરામ આત્મસમર્પણ સમાન, યુધ્ધ અમે જ જીતીશુઃ નેતન્યાહુ
વડાપ્રધાને અમેરિકાની વાતનો ઉલેખ્ખ કરતા કહ્યું કે, 9/11 હુમલામાં જેમ યુદ્ધવિરામને કોઈ સ્થાન ન હતું તેમ અહીં પણ યુદ્ધવિરામને કોઈ સ્થાન નથી જેરૂસલેમ ઇઝરાયેલ-હમાસ યુદ્ધે વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 9 હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. એવામાં ઇઝરાયેલના વડાપ્રધાન દ્વારા યુદ્ધવિરામની વાત પર સ્પષ્ટતા સામે આવી છે. વડાપ્રધાને અમેરિકાની વાતનો ઉલેખ્ખ…
