બુરહાનની વરસી પર આતંકી આકાઓનો જમાવડો: ભારત વિરૂદ્ધ ષડયંત્ર માટે કરાચીમાં બેઠક, શું યોજના બનાવી?
હિઝબુલ આતંકી બુરહાન વાનીની ૧૦મી વરસી પર કાશ્મીર ખીણમાં અશાંતિ ફેલાવવાનું પાકિસ્તાની આતંકી સંગઠનો અને ISIનું નાપાક કાવતરું; ભારતીય એજન્સીઓ એલર્ટ ચંડીગઢ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા ઠાર કરાયેલા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીની ૧૦મી વરસી પર પાકિસ્તાનમાં ભારત વિરોધી એક મોટું અને ગુપ્ત ષડયંત્ર રચાયું હોવાનો ખુલાસો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ૫ જુલાઈના રોજ પાકિસ્તાનના…
