રિચર્ડ કેટલબરો ભારત માટે પનોતી અમ્પાયર, હંમેશા ભારત હાર્યું
વર્લ્ડ કપ (2019) સેમિફાઇનલ અને ટી-20 વર્લ્ડ કપ (2021) ન્યૂઝીલેન્ડ સામેની મેચોમાં કેટલબરોએ અમ્પાયરિંગ કર્યું ત્યારે બંને મેચમાં ભારતનો પરાજય થયો હતો અમદાવાદ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગયો છે. આ વર્લ્ડકપની ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. હવે આ ફાઈનલ મેચ…
