કતારમાં પૂર્વ ભારતીય ખલાસીઓની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી

કતાર કોર્ટે 8 ભૂતપૂર્વ ભારતીય મરીનને એક અજાણ્યા કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી, ભૂતપૂર્વ ભારતીય મરીનને કતારની અદાલતે જાસૂસી કેસમાં આ સજા આપી હોવાનો દાવો દોહાકતારમાં પૂર્વ ભારતીય ખલાસીઓની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. આને ભારતીય કૂટનીતિની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. કતાર કોર્ટે 8 ભૂતપૂર્વ ભારતીય મરીનને એક અજાણ્યા કેસમાં મૃત્યુદંડની…

RCD Espanyol ‘Club 1900’ લોન્ચ કરે છે, જે રમતગમત ઉદ્યોગ માટે ચર્ચાની જગ્યા છે જે ક્લબની બ્રાન્ડને વધારવામાં મદદ કરશે

ક્લબે ફૂટબોલ ઉદ્યોગને લગતી સામગ્રીની વાતચીત અને પ્રસ્તુતિઓ માટે એક નવી જગ્યા ખોલી. સંસ્થાના ઉદ્દેશ્યોમાં “એક બ્રાંડ બનાવવાનો ઉદ્દેશ્ય છે જે ક્ષેત્ર પર જે થાય છે તેની સમાંતર હોય અને તેની લાંબા ગાળાની નોંધપાત્ર અસર હોય”. RCD Espanyol એ ક્લબના પોતાના ચાહકો અને અનુયાયીઓ કરતાં બહોળા પ્રેક્ષકો સુધી પહોંચવા અને બ્રાન્ડ વેલ્યુ વધારવાના ઉદ્દેશ્ય સાથે…

7મી એલિટ વિમેન્સ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં છ આરએસપીબી બોક્સરોની નજર

ગ્રેટર નોઇડા રેલ્વે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ (RSPB) ગ્રેટર નોઇડાના GBU ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત 7મી એલિટ વિમેન્સ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં છ સુવર્ણ ચંદ્રકો સાથે દૂર ચાલવા માટેના ટ્રેક પર હતું. મંગળવારે યોજાયેલી સેમિફાઇનલમાં, અનામિકા (50 કિગ્રા), જ્યોતિ (52 કિગ્રા), શિક્ષા (54 કિગ્રા), સોનિયા લાથેર (57 કિગ્રા), નંદિની (75 કિગ્રા) અને નુપુર (81+ કિગ્રા) ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશી…

LALIGA ના સ્ટાર્સ ક્રિસમસ કેવી રીતે ઉજવે છે

નાતાલનો સમયગાળો પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે ઉજવણી કરવાનો છે. ફૂટબોલરો પણ તેનો અપવાદ નથી અને તેઓએ તેમની પરંપરાઓ તેમના અનુયાયીઓ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે. ટોની ક્રૂસ (રીઅલ મેડ્રિડ) – ક્રિસમસ જમ્પર પહેરો વર્ષના આ સમયે, રંગબેરંગી ક્રિસમસ જમ્પર પહેરેલા લોકોને જોવાનું સામાન્ય છે. ટોની ક્રૂસે પોતાનો અને તેના દાદાનો એક ખાસ…

કોંગોમાં ભારે વરસાદથી પૂર, 22 લોકોનાં મોત થયા

મોટાભાગના મૃત્યુ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા મકાનોની દીવાલો ધરાશાયી થવાને કારણે થયા કોંગોકોંગોમાં પૂર અને ભૂસ્ખલનથી મોટી તબાહી સર્જાઈ છે. સ્થાનિક મીડિયા રિપોટ્સ અનુસાર મૂશળધાર વરસાદ બાદ પૂર આવતા અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો બેઘર થયા છે.આફ્રિકન ખંડનો બીજો સૌથી મોટો દેશ કોંગોના કસાઈ-મધ્ય પ્રાંતમાં ગઈકાલે મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનથી…

યહૂદીઓને દિલ્હીમાં મોલ, બજારો અને ભીડવાળા સ્થળોએ ન જવા સલાહ

ઈઝરાયેલે યહૂદીઓને ક્યાંક જાય તો તેમની ઓળખ શેર ન કરવા અને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવાનું ટાળવા સલાહ અપાઈ નવી દિલહીનવી દિલ્હીમાં ઈઝરાયેલી દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ભારતમાં ઈઝરાયેલે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં પોતોના નાગરિકોને જોખમ ટાળવા માટે ચેતવણી આપવામાં આવી છે. ઈઝારયેલે આ હુમલાને સંભવિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે.નવી દિલ્હીમાં…

મહાદેવ એપના પ્રોમટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજરકેદ

યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વિનંતી પર તેના વિરુદ્ધ જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને ધ્યાનમાં લઈને આ પગલું ભર્યું નવી દિલ્હીમહાદેવ ઓનલાઈન ગેમિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરને દુબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની વિનંતી પર તેના વિરુદ્ધ જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને ધ્યાનમાં…

રબાડાએ રોહિત શર્માને સૌથી વધુ વખત આઉટ કર્યો

રબાડાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 13મી વખત રોહિત શર્માને આઉટ કર્યો જ્યારે ટિમ સાઉથીએ 12 વખત રોહિતને આઉટ કર્યો છે નવી દિલ્હીભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચોની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરવા ઉતરેલ ભારતીય ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. પહેલા દિવસના…

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે જોધપુર પોલીસે ગુનો દાખલ કર્યો

આ કેસમાં ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ સામે આક્ષેપ થયા હોવાથી નિયમ મુજબ આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવશે અમદાવાદપ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે નોંધાયેલા પોક્સો કેસમાં તેમની ધરપકડની માંગણી સાથે પિડીત સગીરાના માતાએ જોધપુર હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ, ઘણા સમયથી સતત મુદ્તો પડતા મહિલાએ કંટાળીને હાઇકોર્ટ પરિસરમાં જ દવા પીને આત્મહત્યોનો પ્રયાસ કર્યો…

ભારતે પ્રથમ વખત યુએઈ પાસેથી ઓઈલ ખરીદવા રૂપિયાનો ઉપયોગ કર્યો

ભારતની ત્રણ સ્તરીય રણનીતિને કારણે અબજો ડોલર બચાવવામાં મદદ મળી નવી દિલ્હીભારતે પ્રથમ વખત સંયુક્ત આરબ અમીરાત પાસેથી તેલ ખરીદવા માટે રૂપિયાનો ઉપયોગ કર્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ભારત વિશ્વમાં તેલના વપરાશમાં ત્રીજા ક્રમે છે ત્યારે તે રૂપિયામાં તેલની ખરીદારીને પ્રોત્સાહન આપવા માંગે છે. જેથી તે અન્ય દેશો પાસેથી આ રીતનો સોદો કરી શકે. ભારત…

રાહલ ગાંધીએ અખડામાં જઈ રેસલર્સ સાથે મુલાકાત કરી

રાહુલ ગાંધી કુશ્તીબાજોને એવા સમયે મળ્યા છે જ્યારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને લઈને વિવાદ ચાલી રહ્યો છે રોહતકકુશ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રૃજભૂષણ શરણસિંહ વચ્ચે સતત ટક્કર ચાલી રહી છે ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કુશ્તીબાજોને મળવા હરિયાણાના ઝજ્જર સ્થિત છારા ગામ પહોંચ્યા હતા અને અહીં તેણે…

મમતા બેનર્જી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી અળગા રહેવાની શક્યતા

હજુ સુધી ટીએમસીએ સત્તાવાર રીતે આ બબાતે નિર્ણયની જાહેરાત કરી નથી નવી દિલ્હીઅયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે અને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા નેતાઓ, ક્રિકેટરો તેમજ અનેક મોટી હસ્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું નામ પણ સામેલ છે ત્યારે હવે સામાચાર આવી રહ્યા છે કે…

ગવર્નર તરીકે મળતા 4 લાખના પગાર કરતા સરકારી મકાન મહત્વનુઃ રાજન

આરબીઆઈ ગવર્નરનું ઘર ખૂબ જ મોટું છે અને મલબાર હિલમાં દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના ઘરથી થોડે દૂર છે નવી દિલ્હીરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને હાલમાં ગવર્નરનો હોદ્દો સંભાળતા સમયના તેમના પગાર બાબતે ખુલાસો કર્યો હતો. તેમને આ અંગે જણાવ્યું હતું કે ગવર્નરનો હોદ્દો સંભાળતી વખતે તેમનો માસિક પગાર રૂ. 4 લાખ…

લી સુન ક્યુનનનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો

કારની અંદરથી કોલસો સળગાવવાના પુરાવા પણ મળ્યા છે, જે આત્મહત્યા તરફ ઈશારો કરે છે સિયોલઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ પેરાસાઈટના એક્ટર લી સુન ક્યુનનું 48 વર્ષની વયે શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. પોલીસને તેનો મૃતદેહ તેના ઘર પાસે મળી આવ્યો હતો.સાઉથ કોરિયન ઓથોરિટીના જણાવ્યા મુજબ લિ સુન ક્યુન એક ડ્રગ કેસમાં ફસાયો હતો. કે-મીડિયા અનુસાર એક્ટરનો…

રાહુલ ગાંધી 6200 કિમીની ભારત ન્યાય યાત્રા કાઢશે

યાત્રા 14 રાજ્યો અને 85 જિલ્લામાંથી પસાર થશે, મણિપુરથી શરૂ થઈને મુંબઈ સુધી જશે નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે ભારત ન્યાય યાત્રા કાઢશે. આ યાત્રાનો રૂટ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરથી શરૂ થઈને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધી જશે. કોંગ્રેસ આ યાત્રામાં 6200 કિલોમીટરનું અંતર કાપશે. આ પહેલા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા…

ધર્માંતરણ કરનારાને અનુસૂચિત જાતીમાંથી બાકાત કરવા માગ

ખ્રિસ્તી બનેલા એસટી છેલ્લા 75 વર્ષથી અનુસૂચિત જનજાતિને અપાતા અનામતના 80 ટકા લાભોનો લાભ લઈ રહ્યા હોવાનો આક્ષેપ રાંચીઆદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે ધર્માંતરણ કરનારા લોકો એસટીનો લાભ લઈ તેમના હક્કો છીનવી રહ્યા છે. તેમના મતે, ખ્રિસ્તી બનેલા એસટી છેલ્લા 75 વર્ષથી અનુસૂચિત જનજાતિને અપાતા અનામતના 80 ટકા લાભોનો લાભ લઈ રહ્યા છે.ડી-લિસ્ટિંગ માટે…

મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવ કિલોએ 2-5 રુપિયા કિલો થઈ ગયા

8 ડિસેમ્બરથી ભારતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી 60% થી વધુ ઘટી ગયા નવી દિલ્હીઉપભોક્તા બાબતોના મંત્રાલય દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા અનુસાર, 5 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધીના ત્રણ સપ્તાહ દરમિયાન વિવિધ રાજ્યોમાં ડુંગળીના છૂટક ભાવમાં 10% થી 34% નો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન છૂટક કિંમતો સરેરાશ રૂ. 60/કિલોથી ઘટીને રૂ. 40/કિલો…

મ્યાનમારે 40000થી વધુ ટેલિકોમ છેતરપિંડીના શંકાસ્પદોની ધરપકડ કરી

ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇનની હેરફેરનું કેન્દ્ર હોવા ઉપરાંત, મ્યાનમારમાં ઉત્તરીય શાન રાજ્ય ચીનની સરહદે ચોકીઓમાં અસંખ્ય અન્ય ગેરકાયદેસર કામગીરીનું ઘર પણ છે નેપ્યાડોકેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે ચીન અને મ્યાનમાર ચીનના નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં પ્રવેશવાની મંજૂરી આપવા અને ઓનલાઈન સ્કેમ રિંગ્સની ઝડપી રચના માટે જવાબદાર છે.દેશના કાયદા અમલીકરણ અધિકારીઓએ આ વર્ષે સપ્ટેમ્બરમાં ઓનલાઈન કૌભાંડો પર…

મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન પર પ્રતિબંધ લગાવાયો

આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃતિઓમાં સામેલ છે અને આતંકવાદી પ્રવૃતિઓને સમર્થન આપીને લોકોને ઉશ્કેરે છે નવી દિલ્હીકેન્દ્ર સરકારે આજે મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળ કરી છે. આ સંગઠન પર આરોપ છે કે તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં…

ટેક્સપેયર્સને નોટિસ નહીં એડવાઈઝરી મોકલવામાં આવી છે

ટેક્સપેયર્સ દ્વારા કરવામાં આવેલા ટ્રાન્જેક્શનની જે માહિતી ઈન્કમ ટેક્સ વિભાગ પાસે ઉપલબ્ધ છે તેનાથી તેમને માહિતગાર કરાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો નવી દિલ્હીઈન્કમ ટેક્સ વિભાગે તાજેતરમાં જ ટેક્સપેયર્સને કેટલાક ટ્રાન્ઝેક્શન અંગે કેટલીક માહિતી મોકલી હતી. જે અંગે ઈન્કમ ટેક્સ વિભાગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા સ્પષ્ટતા આપી છે. ટેક્સ વિભાગે સ્પષ્ટતા આપતા કહ્યું કે,…