કતારમાં પૂર્વ ભારતીય ખલાસીઓની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી
કતાર કોર્ટે 8 ભૂતપૂર્વ ભારતીય મરીનને એક અજાણ્યા કેસમાં મૃત્યુદંડની સજા ફટકારી, ભૂતપૂર્વ ભારતીય મરીનને કતારની અદાલતે જાસૂસી કેસમાં આ સજા આપી હોવાનો દાવો દોહાકતારમાં પૂર્વ ભારતીય ખલાસીઓની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. આને ભારતીય કૂટનીતિની મોટી જીત તરીકે જોવામાં આવી રહી છે. કતાર કોર્ટે 8 ભૂતપૂર્વ ભારતીય મરીનને એક અજાણ્યા કેસમાં મૃત્યુદંડની…
