કેન્દ્ર શાસિત પ્રદેશોને મનરેગાના 6366 કરોડ રુપિયા આપવાના બાકી
મોદી સરકાર દ્વારા આ વર્ષે મનરેગાના બજેટમાં 33 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસના નેતાનો દાવો નવી દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે બુધવારે ફરી એકવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે દાવો કર્યો હતો કે બજેટમાં મનરેગા યોજનાની ફાળવણીમાં એક તૃતિયાંશ જેટલો ઘટાડો કર્યા પછી પણ મોદી સરકારે દેશના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને…
