હીરામણિ શાળાની સિદ્ધિ: ખો-ખો સ્પર્ધામાં અન્ડર-17 અને અન્ડર-19 (ભાઈઓ) ટીમ તાલુકા કક્ષાએ ચેમ્પિયન
પશ્ચિમ દસક્રોઈ તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં હીરામણિ શાળા (ગુજરાતી માધ્યમ) નું શાનદાર પ્રદર્શન, કુલ 22 ટીમોએ ભાગ લીધો હતો અમદાવાદ
પશ્ચિમ દસક્રોઈ તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં હીરામણિ શાળા (ગુજરાતી માધ્યમ) નું શાનદાર પ્રદર્શન, કુલ 22 ટીમોએ ભાગ લીધો હતો અમદાવાદ
અમદાવાદમાં ભારતીય ટીમની લડત અધૂરી રહી; ઈરાને બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં શાનદાર રમતથી મેચ પર કબજો જમાવ્યો અમદાવાદ અમદાવાદમાં રમાઈ રહેલા FIBA U18 એશિયા કપમાં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. 20 ઓગસ્ટે વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમમાં રમાયેલી ક્વોલિફિકેશન ટુ ક્વાર્ટર-ફાઇનલ મેચમાં ઈરાને ભારતને 83-66થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતે શરૂઆતમાં લડત આપી હતી, પરંતુ…
સ્કેટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ સન્માન : ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં એવોર્ડ અર્પણ કર્યો અમદાવાદ અદાણી સ્પોર્ટ્સલાઇન એકેડમીના યુવા સ્પીડ સ્કેટર અને એથ્લેટ પાર્થ સુરાગ શાહને સ્કેટિંગ ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કરેલી નોંધપાત્ર સિદ્ધિઓ બદલ ગુજરાત સરકારના પ્રતિષ્ઠિત જયદીપસિંહજી જુનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 12 ઓગસ્ટના રોજ…
રક્ષામંત્રી રાજનાથ સિંહે જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી નવી દિલ્હી રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને જાપાન વચ્ચેના સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા તેમજ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી…
જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ ભારતના શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પી નવી દિલ્હી: જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ 20 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ભારતના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સ્મારક ખાતે પુષ્પમાળા અર્પણ કરી દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર ભારતીય સશસ્ત્ર દળોના વીર જવાનોને નમન કર્યું હતું. રાષ્ટ્રીય યુદ્ધ…
ડેમની સપાટી 134.70 મીટરે પહોંચી, નદીમાં 43,260 ક્યુસેક અને કેનાલમાં 7,155 ક્યુસેક પાણી છોડાયું નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ કુલ જળસંગ્રહ 86.87 ટકા નોંધાયો છે. 20 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 5 વાગ્યે ડેમની હાલની જળસપાટી 134.70 મીટર નોંધાઈ હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમમાંથી નદી અને કેનાલમાં મળીને કુલ 50,415 ક્યુસેક પાણી…
શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી સહિતની વિશેષ માહિતી ઉપરાંત આજના રસપ્રદ સમાચારોની વર્ડ ફાઈલ માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. તંત્રી શ્રી દિવસના તાજા રસપ્રદ સમાચારોની આ ફાઈલ આપ ઉપર આપેલી ફાઈલની લિન્કથી ડાઉનલોડ કરીને વર્ડ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને આ ફાઈલ…
CAPSS અને IMRના સંયુક્ત ઉપક્રમે એરફોર્સ ઓડિટોરિયમ ખાતે સેમિનાર-પ્રદર્શન યોજાયું નવી દિલ્હી 18 ઓગસ્ટ, 2026ના રોજ સેન્ટર ફોર એરોસ્પેસ પાવર એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (CAPSS) અને IMRના સંયુક્ત ઉપક્રમે સબ્રોટો પાર્ક સ્થિત એર ફોર્સ ઓડિટોરિયમ ખાતે ‘Surveillance, C4I2 and Electro-Optics 2026’ વિષય પર સેમિનાર અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આધુનિક યુદ્ધક્ષેત્રમાં સર્વેલન્સ, ડેટા ફ્યુઝન, કૃત્રિમ…
૧૮૭ રેસ્ટોરન્ટ્સમાં આકસ્મિક તપાસ: ૧૩૭ બંધ, ૬ સીલ; ૪૦ને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ગાંધીનગર: રાજ્યમાં નાગરિકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેસ્ટોરન્ટ્સ અને ખાદ્ય સંસ્થાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ…
‘પૂજા ઘી’ અને નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવધ રહેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની નાગરિકોને અપીલ ગાંધીનગર શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં નાગરિકોને શુદ્ધ અને સાત્વિક ખાદ્યસામગ્રી મળી રહે તે માટે રાજ્યના આરોગ્ય વિભાગે ભેળસેળિયા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને ‘પૂજા માટેનું ઘી’ સહિત નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવચેત રહેવાની અપીલ કરી…
અમદાવાદ વ્હોટ્સએપનો ઉપયોગ સામાન્ય રીતે મેસેજ મોકલવા અથવા વાતચીત કરવા માટે થાય છે. સમયની સાથે તેમાં કોલિંગ ફીચર્સ પણ ઉમેરાયા છે, પરંતુ આ એપ્લિકેશન માત્ર આટલા પૂરતી મર્યાદિત નથી. તમે તેનો ઉપયોગ ક્લાઉડ સ્ટોરેજ અને પર્સનલ નોટ્સ એપ સહિત કુલ 5 અલગ-અલગ કામો માટે કરી શકો છો. આ 5 અલગ-અલગ રીતોથી વ્હોટ્સએપનો ઉપયોગ કરો શું…
બ્રિટિશ સંશોધકોએ ૧૭મી સદીની શરૂઆતમાં ડૂબી ગયેલા શાહી જહાજ “ધ બ્લેસિંગ ઓફ બર્નટઆઇલેન્ડ” ના મલબવામાંથી કરોડો રૂપિયાના ખજાનાની શોધ કરી છે. લંડન ૧૭મી સદીની શરૂઆતમાં બ્રિટનના રાજા ચાર્લ્સ પ્રથમનો ખજાનો લઈને જઈ રહેલું એક જહાજ ભીષણ તોફાનમાં ફસાઈને ડૂબી ગયું હતું. આ ઐતિહાસિક જહાજ જુલાઈ ૧૬૩૩માં રાજા ચાર્લ્સ પ્રથમની રાજ્યાભિષેક મુલાકાત દરમિયાન સ્કોટલેન્ડ નજીક ફર્થ…
અમદાવાદ એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) ક્ષેત્રની અગ્રણી કંપની અન્નૂ પ્રોજેક્ટ્સ લિમિટેડ પોતાના વિસ્તરણ અને નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રારંભિક જાહેર ભરણું (IPO) લઈને આવી રહી છે. કંપની આ ઇશ્યૂ દ્વારા રૂ. 175 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. IPO ની મુખ્ય વિગતો અને સમયપત્રક તસવીરમાં કંપનીના પ્રમોટર અને સીએમડી, સંજય…
મુંબઈ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુરેશ ઓબેરોયે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાજકારણને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે રાજકારણે તેમને ભારે નિરાશા આપી છે. રાજકારણ અને બીજેપી વિશે નિવેદન આરએસએસ (RSS) અને મોહન ભાગવતની પ્રશંસા અભિનેતાએ અંતમાં કહ્યું કે તેઓ હવે સમજી ચૂક્યા છે કે રાજકારણની દુનિયા…
અમદાવાદ આપણે ઘણીવાર ઘર બહાર નીકળીએ ત્યારે રસ્તામાં કોઈ સિક્કો કે નોટ પડેલી જોવા મળે છે. કેટલાક લોકો તેને તરત જ ઉઠાવીને પોતાની ખિસ્સામાં મૂકી લે છે, તો વળી કેટલાક લોકો તેને નજરઅંદાજ કરીને આગળ વધી જાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રસ્તામાં પડેલા પૈસા મળવા એ માત્ર એક સંજોગ છે કે…
પાકિસ્તાન સામેની શાનદાર જીત છતાં ભારત સમક્ષ મુશ્કેલીઓ કેમ વધી? નવી દિલ્હી ભારતીય હોકી ટીમે પાકિસ્તાનને હરાવીને હોકી વર્લ્ડ કપ ૨૦૨૬ના બીજા રાઉન્ડમાં સત્તાવાર પ્રવેશ કરી લીધો છે. પૂલ ડીની આ રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને ૫-૩થી હાર આપી હતી. આ જીત સાથે ભારતના ૩ મેચમાં ૬ પોઈન્ટ થઈ ગયા છે. જોકે, ટૂર્નામેન્ટના ખાસ નિયમના કારણે…
રેઈનકોટ અને છત્રીઓ સાથે સજ્જ થઈને પહોંચ્યા ભૂલકાઓ, વરસાદી ગીતો પર કર્યો મનમોહક ડાન્સ અમદાવાદ: હીરામણિ સ્કૂલના કે.જી. વિભાગ (ગુજરાતી-અંગ્રેજી માધ્યમ)માં ચોમાસાની ઋતુને આવકારવા અને બાળકોને પ્રકૃતિની નજીક લાવવાના હેતુથી રેઈની-ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાના-નાના ભૂલકાઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને દિવસને આનંદમય બનાવ્યો હતો. રંગબેરંગી રેઈનકોટ અને છત્રીઓએ વધારી રોનક રેઈની-ડે…
અંબેડકર સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ સાથે ટૂર્નામેન્ટનો શુભારંભ, ત્રણ કેટેગરીમાં 108 ટીમો ભાગ લેશે નવી દિલ્હી નવી દિલ્હીના ડૉ. બી.આર. આંબેડકર સ્ટેડિયમ ખાતે 18 ઓગસ્ટથી 65મા સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટૂર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે જુનિયર ગર્લ્સ અંડર-17 કેટેગરીમાં મેઘાલય અને ચંદીગઢ વચ્ચે રોમાંચક મુકાબલો યોજાયો હતો, જેમાં મેઘાલયની ટીમે વિજય મેળવ્યો હતો….
ફોરવર્ડ એરિયા ટૂર અંતર્ગત 18 ઓગસ્ટે મુલાકાત, ઓપરેશનલ તૈયારીઓ અને પડકારોની માહિતી મેળવી જોધપુર કોલેજ ઓફ ડિફેન્સ મેનેજમેન્ટ (CDM) ખાતે હાયર ડિફેન્સ મેનેજમેન્ટ કોર્સ કરી રહેલા અધિકારીઓએ 18 ઓગસ્ટ 2026ના રોજ ફોરવર્ડ એરિયા ટૂરના ભાગરૂપે એર ફોર્સ સ્ટેશન (AFS) જોધપુરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીઓને ફોરવર્ડ એર બેઝના ઓપરેશનલ વાતાવરણ, તૈયારીઓ અને સ્થાનિક…
ગુજરાત મોડલનો અભ્યાસ અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી કેવડિયા એકતા નગર ખાતે દિલ્લી સરકારના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ વરિષ્ઠ અધિકારીઓ સાથે “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત મોડલનો અભ્યાસ કરવાનો અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો હતો. મંત્રીએ સરદાર સાહેબના જીવન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને યાદ કરી…