એઆઈએસના કર્મીઓ હવે કેરિયરમાં બે વર્ષની પેઈડ લિવ લઈ શકશે
આ રજા સરકાર તરફથી બે બાળકોના દેખરેખ માટે વધુમાં વધુ 2 વર્ષ સુધી રજા આપવામાં આવશે નવી દિલ્હી કેન્દ્ર સરકારે ઓલ ઈન્ડિયા સર્વિસ (એઆઈએસ)ના કર્મચારીઓ માટે રજાઓને લઈને નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. જે પછી હવે આ કર્મચારીઓ તેમના પુરા કરિયર દરમ્યાન બે વર્ષની પેઈડ લીવ લઈ શકે છે. આ રજા સરકાર તરફથી બે બાળકોના…
