કોરોના બાદ ખેડૂતો કરતા ખેતમજૂરોની આત્મહત્યામાં વધારો થયો
ખેડૂતોની આત્મહત્યા કરતાં ખેતમજૂરોની વધુ આત્મહત્યાનો ટ્રેન્ડ 2020 પછી જ શરૂ થયો હોવાનો આંકડા પરથી ખુલાસો થયો નવી દિલ્હીનેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના રિપોર્ટ અનુસાર, 2018 અને 2022 વચ્ચે ભારતમાં ખેતી સાથે સંકળાયેલા લોકોની આત્મહત્યામાં સતત વધારો થયો છે. તેમાં એકમાત્ર અપવાદ વર્ષ 2019 છે, જેમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ, કોવિડ-19 રોગચાળા…
