પાકિસ્તાન સામે રમવા શુભમન ગિલ 99 ટકા ફિટઃ રોહિત
અમારા ખેલાડીઓને મોટા ક્રાઉન્ડ સામે રમવાની આદત છે, આ ક્યારે દબાણ જેવું નથીઃ ભારતીય સુકાનીનો દાવો અમદાવાદ વર્લ્ડકપ-2023ના મહાકુંભ હેઠળની 12મી મેચમાં આવતીકાલે 14મી ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો થવાનો છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે, ત્યારે આજે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં તેણે શુભમન ગિલની હેલ્થ અંગે…
