પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓ પોતાના દેશની જ મજાક ઊડાડી રહ્યા છે, તમે લાહોર લઈ જશો, પણ પરત કરી દેશો
નવી દિલ્હી પહેલગામ આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાની સેના પણ એલર્ટ પર છે કારણ કે ભારત ગમે ત્યારે તેના આતંકવાદનો બદલો લઈ શકે છે. પરંતુ આ પહેલા, એક પાકિસ્તાની યુઝરની પોસ્ટ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે કારણ કે તે વ્યક્તિએ પોતાના દેશની સ્થિતિની મજાક ઉડાવી છે. ભારતીય સેનાએ પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોનો બદલો…
