બાગેશ્વર ધામ પીઠ ક્રિસમસ અને સાન્તાક્લોઝની ઉજવણીનો ખુલ્લેઆમ વિરોધ કરશે
આ પશ્ચિમી સંસ્કૃતિ છે, જે ભારતીય અને સનાતની પરંપરાઓ અને સંસ્કૃતિ સાથે સુસંગત નથીઃ ધીરેન્દ્ર શાસ્ત્રી નવી દિલ્હીબાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મીડિયા સાથે વાતચીત કરતા જાહેરાત કરી હતી કે બાગેશ્વર ધામ પીઠ ક્રિસમસ અને સાન્તાક્લોઝની ઉજવણીનો ખુલ્લેઆમ વિરોધ કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પશ્ચિમી સંસ્કૃતિ છે, જે ભારતીય અને સનાતની પરંપરાઓ…
