ધરતીપુત્ર પુસ્તકમાં ઘડાકો, કેશુભાઈ લીલાબેનને રાજકારણમાં લાવવા માંગતા હતા
27 ઓક્ટોબર 2024ના દિવસે રાજકોટમાં કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત પત્રકાર દિલીપ પટેલના પુસ્તકનું વિમોચન અમદાવાદ 27 ઓક્ટોબર 2024ના દિવસે રાજકોટમાં કેશુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ બિન રાજકીય સંસ્થા આંતરરાષ્ટ્રીય કુર્મિ સેના દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશના અનેક રાજ્યોના કૂર્મિ નેતાઓ આવ્યા હતા. તે સમયે કેશુભાઈના…
