સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પહેલા જેટલું અસરકાર સાબિત થતું નથીઃ રુચિરા કંબોજ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે પાકિસ્તાન પર જોરદાર પ્રહારો કર્યા વોશિંગ્ટનઆજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ની ઓપન ડિબેટનું આયોજન થયું હતું. આ દરમિયાન સંવાદ દ્વારા શાંતિ સ્થાપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં, વિવાદોના નિવારણ અને શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રાદેશિક, ઉપ-પ્રાદેશિક અને દ્વિપક્ષીય વ્યવસ્થાઓના યોગદાનની ચર્ચા કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી…
