સેનાએ અખનૂર સેક્ટરમાં ઘૂસણખોરી કરતા એક ઠાર, ત્રણ સાથીના મૃતદેહને લઈને નાસી ગયા
આ ઘટના સર્વેલન્સ ઉપકરણોમાં પણ નોંધાઈ, આ અંગે ભારતીય સૈન્યની ‘વ્હાઈટ નાઈટ કોર’એ એક્સ પર પોસ્ટમાં માહિતી આપી જમ્મુભારતીય સુરક્ષાદળોના જવાનોએ જમ્મુ-કાશ્મીર સરહદે શનિવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી થતો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. અખનૂર સેક્ટરમાં ચાર આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરજ પર તહેનાત સુરક્ષાદળોએ મોરચો સંભાળીને જવાબી કાર્યવાહી કરી હતી અને એક…
