સિંધુભવન રોડ પર થારની ટક્કરે બાઈકચાલક 18 વર્ષના યુવકનું મોત
અકસ્માત સર્જ્યા બાદ આરોપી કાર ચાલક ફરાર થઇ ગયો, પોલીસે તેને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા અમદાવાદ એસ.જી. હાઈવે પર અકસ્માત સર્જનારા નબીરા તથ્ય પટેલની ઘટનાની યાદ હજુ તાજી છે, ત્યાં હવે સિંધુ ભવન નજીક હવે એક નબીરાએ એક બાઈક ચાલક યુવકને 50 ફૂટ સુધી હવામાં ફંગોળતા મોત થયાની ઘટના બની છે. માહિતી…
