આઈપીએલ-17 ભારતમાં જ 22 માર્ચથી શરૂ થશે

આઈસીપીએલ 2024નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરવામાં આવશે, સામાન્ય ચૂંટણીને કારણે આઈસીપીએલ 2024ની તમામ મેચો માત્ર ભારતમાં જ રમાશે નવી દિલ્હી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈસીપીએલ 2024 સ્ટાર્ટ ડેટ)ની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણ ધૂમલે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું કે અમે 22…

રાજ્યની ખાનગી હોસ્પિટલ્સ 26-29 ફેબ્રુઆરીએ પીએમજેએવાયના દર્દીઓની સારવાર નહીં કરે

પેટાઃ અનેક રજૂઆતો બાદ સરકારે ખાનગી હોસ્પિટલ્સના આ યોજના હેઠળ બાકી નિકળતી રકમના મજાક સમાન માત્ર દસ ટકા જ રિલિઝ કર્યા અમદાવાદ પીએમજેએવાય એમ્પેનલ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 13 ફેબ્રુઆરીએ પત્રકાર પરિષદ પછી પણ સરકારે માત્ર પાંચથી દસ ટકા જેટલું મજાક સમાન  પેમેન્ટ રિલીઝ કર્યું છે. જે કોઈપણ  હોસ્પિટલને ચલાવવા માટે પૂરતું ન જ હોય એ સ્વાભાવિક છે. આ ઉપરાંત અત્યારે ચાલી રહેલી બજાજ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા હોસ્પિટલના પેમેન્ટમાં ડિડક્શન અને રિજેક્શન ઉપરાંત બિનજરૂરી કનડગતો હજુ પણ ચાલુ જ છે. પીએમજેએવાય અધિકારીઓ અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ આવતું નથી. પીએમજેએવાય એમ્પેનલમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ ના 2 વર્ષ નું 300 કરોડ થી વધારે પેમેન્ટ બાકી છે. આથી આખરે ના છૂટકે આ  બાબત ને લોકો સુઘી પહોંચાડવા ગુજરાતની હોસ્પિટલો તા 26 થી 29 ફેબ્રઆરી એમ ચાર દિવસ માટે પ્રતીકાત્મક રીતે પીએમજેએવાય  યોજના હેઠળ સારવાર બંધ રાખવામાં આવશે એમ  પીએમજેએવાય એમ્પેનલ્ડ પ્રીવેટ હોસ્પિટલ્સ એસોસિયેશન ઓફ ગુજરાતેએ જણાવ્યું છે.ઇમર્જન્સી સારવાર ચાલુ રાખવામાં આવશે. એસોશિયેશન દ્વારા આ મુદ્દાનો સત્વરે ઉકેલ લાવવા સરકારને અપીલ કરાઈ છે.

એન્ટે બુદિમીર, ક્રોએશિયાના આંતરરાષ્ટ્રીય કે જેઓ CA ઓસાસુના ખાતે ઘરે જ અનુભવે છે અને જે LALIGA EA SPORTS નો ટોપ સ્કોરર બનવાના દાવેદાર છે

કોઈપણ CA ઓસાસુના ખેલાડીએ ક્યારેય પિચિચી ટ્રોફી જીતી નથી, પરંતુ બુદિમીર વિવાદમાં છે કારણ કે તે હવે જુડ બેલિંગહામથી માત્ર ત્રણ ગોલ પાછળ છે. જ્યારે CA ઓસાસુનાએ ગોલ કર્યો, ત્યારે તે કદાચ એન્ટે બુદિમીર દ્વારા નેટની પાછળ મૂકવામાં આવ્યો હતો. શનિવારે Cádiz CF પર Los Rojillos 2-0 થી જીત મેળવ્યા બાદ, 32-year-old સ્ટ્રાઈકરે હવે આ…

રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લેટ ગુલવીર સિંહે એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પ્રભાવશાળી પ્રદર્શન સાથે 3000 મીટરમાં ગોલ્ડ જીત્યો

રિલાયન્સ ફાઉન્ડેશનના એથ્લેટ ગુલવીર સિંહે તેહરાન (ઈરાન)માં એશિયન ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 8:07.48ના સમય સાથે 3000 મીટરમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગુલવીર સિંહ 2023 માં ટોચના ફોર્મમાં હતો, જે આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું સફળ વર્ષ હતું. તેણે એશિયન ગેમ્સ દરમિયાન પ્રભાવશાળી રન બનાવ્યા હતા અને નેશનલ ગેમ્સ ગોવા, 2023માં તેને અનુસર્યું હતું. તેણે તેની 2024 સીઝનની શરૂઆત…

અખિલેશ ભારત ન્યાય જોડો યાત્રામાં નહીં જોડાય

કોંગ્રેસે ઈન્ડિયા ગઠબંધન હેઠળ 17 બેઠકો પર ચૂંટણી લડવાના સમાજવાદી પાર્ટીના પ્રસ્તાવ પર કોઈ જવાબ ન મોકલતા મામલો ગુંચવાયો લખનઉ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થશે નહીં. આવી સ્થિતિમાં સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું અખિલેશ યાદવે પણ ઈન્ડિયા ગઠબંધનનો સાથ છોડી…

ટેસ્ટ શ્રેણીમાં ગાવસ્કરના 774 રનના રેકોર્ડને તોડવાની યશસ્વીને તક

જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં અત્યાર સુધી 6 ઈનિંગ્સમાં 109ની એવરેજથી 545 રન બનાવ્યા છે નવી દિલ્હી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝમાં 22 વર્ષીય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જયસ્વાલે પહેલા વિશાખાપટ્ટનમ અને ત્યારબાદ રાજકોટમાં બેવડી સદી ફટકારી હતી. યશસ્વી જે રીતે પ્રદર્શન કરી…

રાજકોટમાં પહેરેલું જેકેટ નૌશાદ ખાને પહેલાં પણ પહેર્યું હતું

નૌશાદ ખાનના જેકેટ પાછળ બીસીસીઆઈને લઈને નિશાન સાધવા જેવું કંઈ ન હોવાની સ્પષ્ટતા નવી દિલ્હી સરફરાઝ ખાને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. તે ભારત તરફથી ટેસ્ટ રમનાર 311 નંબરનો ખેલાડી બન્યો હતો. આ સિદ્ધિ હાંસલ કર્યા બાદ સરફરાઝની સાથે તેના પિતા પણ ફેમસ થઈ ગયા હતા. સરફરાઝ ખાનના પિતા…

પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની આગાહી

કેટલાક સ્થળોએ ભારે પવન સાથે કરા પડી શકે છે, જેના માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું નવી દિલ્હી દેશની રાજધાની સહિત અનેક રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાતા વાતાવરણમાં ફરી એકવાર પલટો જોવા મળી રહ્યો છે. રેડ એલર્ટ વચ્ચે સોમવારે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં પર દિવસભર ભારે હિમવર્ષા થઈ હતી તેમજ મેદાની વિસ્તારોમાં…

નાસાએ નવા જન્મતા તારાની રંગીન ઈમેજ લીધી

હબલ સ્પેસ ટેલિસ્કોપ ૧૯૯૦ની ૨૪,એપ્રિલે સ્પેસ શટલ ડિસ્કવરી દ્વારા કેનેડી સ્પેસ સ્ટેશન પરથી તરતું મુકાયું હતું વોશિંગ્ટન/ મુંબઇ : અનંત, અફાટ, અગોચર અંતરિક્ષનાં આશ્ચર્યોનો અને રહસ્યોનો  એક પછી એક તાગ મળી રહ્યો છે. અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા  નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) અને યુરોપિયન સ્પેસ એજન્સી (ઇ.એસ.એ.)ના સહિયારા હબલ સ્પેસ ટેલિસ્કોપે  અજીબોગરીબ બ્રહ્માંડ ૧૩.૮ અબજ…

ટીએમસીના ગુંડાઓ હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરે છેઃ ભાજપ

દેશમાં માત્ર એક જ મહિલા મુખ્યમંત્રી છે અને તેમનાં જ રાજ્યમાં મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત હોવાનો ભાજપનાં સાંસદનો આક્ષેપ કોલકત્તા   સંદેશ-ખાળીગામમાં હિન્દુ મહિલાઓ ઉપર થતા અત્યાચારો અંગે ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ મમતા સરકાર ઉપર હુમલો કર્યો છે. તેઓએ કહ્યું : ટીએમસીના ગુંડાઓ હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરે છે અને તેમનું ઉત્પીડન કરે છે. એક પ્રેસ…

પાપુયાના-ન્યૂગીમાં આદિવાસી જૂથો વચ્ચે અથડામણમાં 53નાં મોત

આદિવાસી જૂથો વચ્ચે જમીન અને સંસાધનોની વહેંચણી અંગે લડાઈ ફાટી નીકળી પોર્ટમોરેસ્બી મહાન મુસાફર મેગેબનની ૧૫૨૧માં જ્યાંના આદિવાસીઓએ હત્યા કરી હતી તે પાપુયાના ન્યૂગીનીના ઉત્તરના પર્વતીય જંગલોમાં વસતા આદિવાસીઓમાં આઠ-આઠ સદીઓ વીતી ગયા છતાં કોઈ માનિસકતામાં સુધારો થયો નથી. જોકે, સુધારો ગણીએ તો તે એ છે કે હવે તેઓ માત્ર છરા અને કુહાડીઓના બદલે હવે…

કોઈ જ આધાર કાર્ડ રદ કરાયા ન હોવાની ઉડાઈની સ્પષ્ટતા

ડેટાબેઝ અપડેટ કરતી વખતે આધાર નંબર ધારકોને સમયાંતરે સૂચનાઓ આપવામાં આવે છેઃ ઉડાઈ નવી દિલ્હી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મોદી સરકાર પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે લોકસભા ચૂંટણી પહેલા બંગાળના લોકોના આધાર કાર્ડને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે જેથી તેઓને સરકારી યોજનાઓનો લાભ ન ​​મળે. જો કે,ઉડાઈ દ્વારા આ આરોપોને સંપૂર્ણ રીતે…

પુતિને કિમ જોંગને અંગત ઉપયોગ માટે રશિયન કાર ગિફ્ટ કરી

આ ભેટ સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું ઉલ્લંઘન હોઈ શકે છે, ઉત્તર કોરિયા અને રશિયાનું નજીક આવવું અમેરિકા માટે ચિંતાનું કારણ બની શકે છે મોસ્કો સપ્ટેમ્બરમાં કિમ અને પુતિનની મુલાકાત બાદથી બંને દેશોના સંબંધો વધુ ગાઢ બન્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને ખાસ ભેટ મોકલી છે. તેણે કિમને તેના અંગત ઉપયોગ…

જીરા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આનંદ ચંદ્રાના આગોતરા જામીન ફગાવાયા

જીરાના કરોડોના માલની ચોરીની ફરિયાદના આધાર પર ઇન્શ્યોરન્સની રકમ પકવવાનો હીન પ્રયાસ કરાયો અમદાવાદ કોઇ હિન્દી ફિલ્મની સ્ટોરી કે ક્રાઇમ કોન્સીપરસીને ટક્કર મારે તેવો કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં આવ્યો હતો. આશરે પોણા છ કરોડના જીરાના માલને સંગ્રહ કરવા માટે વિશાળ ગોડાઉન ભાડે રખાયુ, જેનું ગોડાઉન ભાડે રખાયુ તેના જ એરિયા મેનેજર મારફતે કરોડોનો જીરાનો માલ સંગ્રહિત…

નકલીકાંડ મુદ્દે ગૃહમાં હોબાળા બદલ કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ

નકલી કચેરી, નકલી પોલીસ, નકલી અધિકારી મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો અને સુત્રોચ્ચાર કર્યા ગાંધીનગર ગુજરાત વિધાનસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભા ગૃહમાં આજે  કોંગ્રેસી ધારાસભ્યોએ રાજ્ય સરકાર સામે અનેક સવાલોના જવાબો માંગ્યા હતા, જેમાં આજે ગૃહમાં ‘નકલીકાંડ’નો મુદ્દો ઉઠાવીને ગૃહમાં સરકારનો ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ગૃહના સ્પીકરે કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ દીધા…

માનહાની મામલે રાહુલ ગાંધીને સુલતાનપુર કોર્ટમાંથી જામીન

ભાજપ નેતા વિજય મિશ્રાએ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યો હતો, આ મામલો લગભગ 6 વર્ષ જૂનો છે સુલતાનપુર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં જામીન મળી ગયા છે. તેઓ આજે ઉત્તર પ્રદેશના સુલતાનપુરની સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા. માનહાનિ સંબંધિત કેસમાં સુલતાનપુર કોર્ટે તેને સમન્સ પાઠવ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં આજે…

રણજી ટ્રોફીની સિઝન બાદ પાંચ ખેલાડી મેદાન પર જોવા નહીં મળે

મનોજ તિવારી, વરુણ એરોન, ધવલ કુલકર્ણી, સૌરભ તિવારી અને ફૈઝ ફઝલનો રણજી ટ્રોફીની 2023-24ની સિઝનની સમાપ્તિ સાથે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય નવી દિલ્હી ભારતના પાંચ દિગ્ગજ ખેલાડીઓ હવે મેદાનમાં જોવા નહીં મળે. મનોજ તિવારી, વરુણ એરોન, ધવલ કુલકર્ણી, સૌરભ તિવારી અને ફૈઝ ફઝલે રણજી ટ્રોફીની 2023-24ની સિઝનની સમાપ્તિ સાથે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે….

અનુપમા ફેમ અભિનેતા ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે નિધન

ઋતુરાજને મુંબઈના લોખંડવાલામાં આવેલા તેના ઘરે હાર્ટ એટેક આવ્યો, ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ મુંબઈ ટીવી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ઋતુરાજ સિંહનું 59 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ઋતુરાજને મુંબઈના લોખંડવાલામાં આવેલા તેના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. તેના આકસ્મિક નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ઋતુરાજના સારા મિત્ર અમિત બહલે તેના…

ભારતના સુમિત નાગલ સેમીફાઈનલમાં નેપોલિટનો સામે હાર્યો

બેંગલુરુ અહીંના કેએસએલટીએ ટેનિસ સ્ટેડિયમ ખાતે શનિવારે સેમિફાઇનલમાં ઇટાલીના સ્ટેફાનો નેપોલીટાનો સામે સખત સંઘર્ષપૂર્ણ હાર બાદ ડાફા ન્યૂઝ બેંગલુરુ ઓપનમાં ભારતના ટોચના પુરૂષ સિંગલ્સ ખેલાડી સુમિત નાગલનું અભિયાન સમાપ્ત થયું. ગયા અઠવાડિયે ચેન્નાઈ ઓપન એટીપી ચેલેન્જર જીતનાર નાગલે ઈટાલિયન સામે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો પરંતુ તે 7-6(2), 6-4થી હારમાં નિષ્ફળ ગયો હતો. 26 વર્ષીય ખેલાડીએ…

ડફા ન્યૂઝ બેંગલુરુ ઓપન 2024: ભારતના સાકેત માયનેની, રામકુમાર રામનાથન ડબલ્સ ટાઇટલ જીત્યા

સુમિત નાગલ સિંગલ્સ સેમિફાઇનલમાં નેપોલિટનો સામે હાર્યો બેંગલુરુ :ભારતના સાકેથ માયનેની અને રામકુમાર રામનાથને આરામથી ડબલ્સનો ખિતાબ જીતી લીધો જ્યારે ટોચના સુમિત નાગલનું અભિયાન શનિવારે કેએસએલટીએ ટેનિસ સ્ટેડિયમ ખાતે ડાફા ન્યૂઝ બેંગલુરુ ઓપનની સેમિફાઇનલમાં સમાપ્ત થયું. માયનેની અને રામકુમારે કોન્સ્ટેન્ટિન કૌઝમીન અને મેક્સિમ જાનવિઅરની ફ્રેન્ચ જોડીને એક કલાક અને 18 મિનિટમાં 6-3, 6-4થી હરાવીને ડબલ્સનો…