મકર સંક્રાંતિ પર ષટ્ઠીલા એકાદશીનો શુભ સંયોગ , આ 5 તલના ઉપાય ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવશે
23 વર્ષ પછી, મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર પર ષટ્તિલા એકાદશીનો શુભ સંયોગ થઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, આ સંયોગને અત્યંત દુર્લભ અને ફળદાયી માનવામાં આવે છે. મકરસંક્રાંતિ પર , દાન અને તપસ્યાનું વિશેષ મહત્વ છે. ષટ્તિલા એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેથી, આ દિવસે તલ સંબંધિત ઉપાયો કરવાથી પાપોનું નિવારણ અને પુણ્ય પ્રાપ્ત થાય છે એસવીએન,અમદાવાદ…
