હારથી હતાશ ટીમ ઈન્ડિયાનું ગૌતમ ગંભીર-વિરેન્દ્ર સહેવાગે મનોબળ વધાર્યું
બન્ને પૂર્વ ક્રિકેટર્સે છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીતનારી ઓસ્ટ્રેલિયાની ટીમને અભિનંદન આપ્યા નવી દિલ્હી વર્લ્ડ કપ 2023 ભારતીય ટીમ હારી જતાં ત્રીજી વખત ચેમ્પિયન બનાવાનું સપનું રોળાયું છે અને ક્રિકેટના કરોડો ચાહકો સાથે ખેલાડીઓનું પણ મનોબળ તુટી ગયું હતું અને ફાઈનલમાં મળેલી હારથી ભાવનાઓ પર કાબુ રાખી શક્યા ન હતા ત્યારે ગંભીર અને સેહવાગે ટીમને…
