હિંસા સમયે 900 પોલીસ તહેનાત હતી, સહેજ આમ-તેમ થઈ હશેઃ એસપી
હિંસા સમયે પોલીસ ક્યાં હતી એવા પ્રશ્ન પર ઈનચાર્જ એસપી લોકેન્દ્ર સિંહનું બેજવાબદારીભર્યું નિવેદન નૂહહરિયાણાના મેવાતના નૂહમાં 31 જુલાઈએ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્રજમંડળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેના પર પથ્થરમારો થયા બાદ હિંસા ભડકી હતી. હવે તેના પર સવાલો ઊઠવા લાગ્યા છે. વિસ્તારમાં કર્ફ્યૂની સાથે ઇન્ટરનેટ બંધ કરવા જેવા તંત્રએ ઉપાયો અપનાવ્યા છે. નૂહની…
