શિવયાત્રા વીજ વયરના સંપર્કમાં આવતા 15 બાળકોને વીજ કરંટ લાગ્યો
3ની હાલત ગંભીર, બાળકો આ શિવયાત્રામાં ધજા લઈને જતા હતા જેનો સળિયો વીજ વાયરને સ્પર્શ થઈ જતા કરંટ લાગ્યો કોટા રાજસ્થાનના કોટામાં આજે મહાશિવરાત્રી નિમિત્તે બાળકોને લઈને શિવયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વીજ વાયર સાથે સંપર્કમાં આવવાથી લગભગ 15 બાળકોને વીજ કરંટ લાગ્યો છે. આ બાળકો દાઝી ગયા છે અને તેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું…
