ડ્રીમસેટગો રોગચાળા પછી 30% વૃદ્ધિ નોંધાવે છે; 2023 માં 7500+ રમતગમત પ્રવાસીઓને સુવિધા આપી

~2024માં પ્રીમિયમ સ્પોર્ટ્સ ટ્રાવેલ સેગમેન્ટમાં 200% વૃદ્ધિની અપેક્ષા~ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ભારત, ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટ્સ, મોટરસ્પોર્ટ રેસ, ડોમેસ્ટિક ક્રિકેટ ઈવેન્ટ્સ અને રગ્બી વર્લ્ડ કપ 2023 સહિત 14+ પ્રીમિયમ વૈશ્વિક સ્પોર્ટ્સ પ્રવાસના અનુભવો પૂરા પાડવામાં આવ્યા છે.ભારત-પાકિસ્તાન મેચ સૌથી વધુ બુક કરાયેલ પેકેજ તરીકે શાસન કર્યું, ત્યારબાદ વર્લ્ડ કપ ફાઇનલબુકિંગ લેન્ડસ્કેપ પર…

RFEF અને LALIGA ઘટનાઓની સમીક્ષા દરમિયાન રેફરી અને VAR વચ્ચેની વાતચીત પ્રકાશિત કરવા સંમત થાય છે

આ પ્રોજેક્ટ 10મી જાન્યુઆરી, 2024ના રોજ લાલિગા બ્રોડકાસ્ટ અને સ્પેનિશ સુપર કપ બંનેમાં શરૂ થશે મુંબઈ રોયલ સ્પેનિશ ફૂટબોલ ફેડરેશન (RFEF) અને LALIGA જ્યારે કોઈ ક્રિયાની ઑન-ફિલ્ડ રિવ્યુ હોય ત્યારે ઑન-ફિલ્ડ રેફરી અને VAR રેફરી વચ્ચે ઑડિયો વાર્તાલાપ સાથે છબીઓ પ્રકાશિત કરવાનું શરૂ કરવા સંમત થયા છે. અધિકૃત સ્પર્ધા ઓપરેટરો અને મેચ ડે દરમિયાન દરેક…

ખેલરત્ન માટે બેડમિન્ટનની સ્ટાર જોડી અને અર્જુન એવોર્ડ માટે શમીની પસંદગી

મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ જ્યારે ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023થી સન્માનિત કરાશે નવી દિલ્હીઆ વર્ષે આપવામાં આવનાર ખેલ પુરસ્કાર માટે ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સૌથી મોટો સન્માન ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીને આપવામાં આવશે. જ્યારે અર્જુન એવોર્ડ…

હવે રાજદ્રોહ નહીં, દેશ દ્રોહ, મોબ લિચિંગ બદલ ફાંસીઃ અમિત શાહ

પહેલા સીઆરપીસીમાં 484 કલમ હતી જેમાં હવે 531 કલમો હશે, 177 કલમોમાં બદલાવ કર્યો છે જ્યારે 39 નવી પેટા કલમો અને 44 નવી જોગવાઈ ઉમેરવામાં આવી નવી દિલ્હીકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા (દ્રિતિય) 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (દ્રિતિય) 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (દ્રિતિય) 2023 બિલ લોકસભામાં રજૂ કર્યું હતું…

ન્યૂઝીલેન્ડનો બાંગ્લાદેશ સામે બીજી વન-ડેમાં સાત વિકેટે વિજય

બાંગ્લાદેશે 49.5 ઓવરમાં 291 રન બનાવ્યા જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 46.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો નેલ્સનબુધવારે નેલ્સનમાં રમાયેલી બીજી વનડેમાં ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને 22 બોલ બાકી રહેતા સાત વિકેટે હરાવ્યું હતું. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 49.5 ઓવરમાં 291 રન બનાવીને સમગ્ર ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડે 46.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને…

ફઈબાની એન્ટ્રી પર ભત્રિજાનો નન્નો, કોંગ્રેસને બીએસપી પર સવાલ પૂછ્યા

મલ્લિકાર્જુન ખડગેએ સપા નેતાઓને આશ્વાસન આપ્યું નવી દિલ્હીઆગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને મંગળવારે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠકમાં ભાગ લીધો હતો. જોકે, અખિલેશ યાદવની પાર્ટીએ મહાગઠબંધનમાં માયાવતીની બસપાના પ્રવેશ પર કોંગ્રેસને સવાલો પૂછ્યા હતા.સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે ઈન્ડિયા ગઠબંધનની…

પન્નુ કેસમાં માહિતી મળશે તો ચોક્કસ તપાસ કરીશુઃ મોદી

જો અમારા નાગરિકોમાંથી કોઈએ કંઈ સારું કે ખરાબ કર્યું હોય તો અમે તેની તપાસ કરવા તૈયાર છીએ, કાયદાના શાસન પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા છેઃ વડાપ્રધાન નવી દિલ્હીભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથે એક ઇન્ટરવ્યુ આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ અમેરિકામાં એક ભારતીયની હત્યાના ષડયંત્રના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “જો અમને કોઈ…

સેન્સેક્સમાં 930 અને નિફ્ટીમાં 303 પોઈન્ટનો કડાકો નોંધાયો

અદાણી ગ્રુપના તમામ નવ શેર નુકશાનમાં બંધ થયા મુંબઈબુધવારે શેરબજારમાં જોરદાર ઘટાડો નોંધાયો છે અને બીએસઈ સેન્સેક્સ લગભગ 930 પોઈન્ટ ઘટીને 70506 ના સ્તર પર બંધ થયો છે જ્યારે નિફ્ટી 303 પોઈન્ટ ઘટીને 21150 પોઈન્ટના સ્તર પર બંધ થયો છે. બુધવારે શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન ગૌતમ અદાણી ગ્રુપની તમામ 9 લિસ્ટેડ કંપનીઓના શેર નબળાઈ પર બંધ…

ધનખડની મિમિક્રી કરનારા કલ્યાણ બેનર્જી સામે દિલ્હી પોલીસે કેસ નોંધ્યો

ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં અભિષેક ગૌતમ નામના એક વકીલે ફરિયાદ નોંધાવી નવી દિલ્હીવિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ સંસદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરનારા ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીની મુશ્કેલી વધી શકે છે. તેમની વિકુદ્ધ દિલ્હી પોલીસે કેસ નોંધી લીધો છે.ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં અભિષેક ગૌતમ નામના એક વકીલે ફરિયાદ નોંધાવી છે. જેને પોલીસે સ્વીકાર કરી છે….

લોકસભામાંથી વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા

અત્યાર સુધી લોકસભા અને રાજ્યસભાના કુલ 143 સાંસદોની હકાલપટ્ટી કરવામાં આવી ચૂકી છે નવી દિલ્હીસંસદની સુરક્ષામાં ચૂક મુદ્દે ચાલુ હંગામા વચ્ચે લોકસભામાંથી વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આજે સદનની અવમાનના મામલે સ્પીકરે બે વિપક્ષી સાંસદ સી થોમસ અને એએમ આરિફને સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા છે. અત્યાર સુધી લોકસભા…

ભારતીય નૌસેનાનું સિક્રેટ અન્ડરગ્રાઉન્ડ સબમરીન બંકર આઈએનએસ વર્ષા

આઈએનએસ વર્ષા નૌસેનાના બેઝમાં 8થી 12 સબમરીન પાર્ક કરી શકાશે નવી દિલ્હીભારતીય નૌસેના દ્વારા એક બેઝ (બંકર) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું આએનએસ વર્ષા નામ આપવામાં આવ્યું છે. ત્યા ભારતની પરમાણુ સબમરીન રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે, બેઝ પર પરમાણુ સબમરીનને કોઈ જોઈ શકશે નહીં, કારણે કે, અન્ડરગ્રાઉન્ડ બેઝ તૈયાર કરવામાં આવ્યો…

એઆઈએફ દ્વારા જૂની લોન પૂરી કરવા નવી લોનની વ્યવસ્થા પર અંકુશ માટે નિર્ણય

આરબીઆઈ દ્વારા બેંકો, નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ અને નાણાકી સસ્થાઓ સાથે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને ભવિષ્યમાં આવું ન કરવા કહેવાયું નવી દિલ્હીભારતીય રિઝર્વ બેંકએ વૈકલ્પિક રોકાણ ફંડ (એઆઈએફ) દ્વારા જૂની લોન પૂરી કરવા માટે નવી લોન લેવાની વ્યવસ્થા પર અંકુશ લગાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે જેમાં આરબીઆઈ દ્વારા બેંકો, નોન-બેંકિગ નાણાકીય કંપનીઓ અને નાણાકી સસ્થાઓ…

જાતિને દરેક મુદ્દામાં ન ઢસડવી જોઈએઃ મલ્લિકાર્જુન ખડગે

શું રાજ્યસભામાં દરેક વખતે મને બોલવાની મંજૂરી નથી મળતી તો શું હું એમ કહીશ કે હું દલિત છું એટલે મને બોલવાની તક નથી અપાતી, કોંગ્રેસના નેતાનો સવાલ નવી દિલ્હીરાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરવા મુદ્દે બુધવારે રાજ્યસભાની અંદર અને બહાર બંને જગ્યાએ ભારે હોબાળાની સ્થિતિ જોવા મળી. સાંસદોને સસ્પેન્ડ કરવા વિરુદ્ધ સંસદના પગથિયાં પર વિપક્ષના…

સુએઝ નહેર પરથી પસાર થતા જહાજો પર યમનના હૂતીના હુમલાએ ચિંતા વધારી

સુએઝ નહેર પર જહાજો પર હુમલા બાદ શિપિંગ કંપનીઓ માર્ગ બદલવા મજબુર, ભારતની પણ મુશ્કેલી વધી નવી દિલ્હીમાત્ર ભારત જ નહીં વિશ્વભરના વેપાર માટે સુએઝ નહેર ખુબ મહત્વ ધરાવે છે. આ નહેર પરથી કોમર્શિયલ જહાજોની હંમેશા અવર-જવર રહેતી હોય છે. જોકે આ કેનાલ ફરી સંકટની ઝટેપમાં આવી ગયું છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે યમનના હૂતી ગ્રૂપ…

સસ્પેન્ડ સાંસદોના ચેમ્બર,ગેલેરી અને લોબીમાં પ્રવેશ પર પ્રતિંબંધ

સાંસદોને દૈનિક ભથ્થું પણ મળશે નહીં, જો કોઈ સાંસદ નોટિસ આપશે તો તેનો પણ સ્વીકાર કરવામાં આવશે નહીં નવી દિલ્હી લોકસભામાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદો પર વધુ એક મોટી કાર્યવાહી કરતા લોકસભાના સચિવાલય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોના કેટલાક અધિકારો છીનવાયા છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન 13મી ડિસેમ્બરે નવી સંસદમાં…

સેન્ટ જ્યોર્જ પર ભારત સાતમાંતી માત્ર એક વન-ડે જીત્યું છે

સોમેટ જ્યોર્જ પાર્ક ખાતે ઓપનિંગની ભાગીદારી સૌથી વધુ 130 રનની રહી સેન્ટ જ્યોર્જ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની બીજી વનડે મેચ સેંટ જ્યોર્જ પાર્કમાં રમાઈ હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમે ભારતને 8 વિકેટથી હરાવી સિરીઝમાં 1-1ની સરસાઈ મેળવી લીધી છે.ભારતથી મળેલા 212 રનના ટાર્ગેટનો પીછો કરતા સાઉથ આફ્રિકા તરફહતી ટોની ડી જ્યોર્જીએ 119…

હમાસને ફંડ પહોંચાડનારા સુભી ફરવાનાને ઠાર કર્યાનો ઈઝરાયેલનો દાવો

હમાસના કથિત ફાઈનાન્સર સુભી ફરવાનાને રફાહ પાસે દક્ષિણી ગાઝામાં હવાઈ હુમલામાં ઠાર કરવામાં આવ્યો હતો જેરૂસલેમ ઈઝરાયેલ-હમાસ વચ્ચે છેલ્લા 72 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોના મોત થયા છે જ્યારે 50 હજારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ભીષણ યુદ્ધમાં અનેક પરિવારો ઘર છોડવા મજબૂર બન્યા છે ત્યારે ઈઝરાયેલ…

છ માસમાં 42 હજાર પંજાબીઓએ કેનેડાના પીઆર પડતા મૂક્યા

ચાલુ વર્ષે 2023 ના પ્રથમ 6 મહિનામાં 42 હજાર લોકોએ કેનેડાની કાયમી નાગરિકતા છોડી દીધી નવી દિલ્હી કેનેડામાં ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ સર્જાયેલી તંગદિલીની અસર હવે સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. સૌથી વધુ અસર એ કમ્યુનિટી પર થઈ છે જેને વિદેશ ખાસ કરીને કેનેડામાં વસવા માટે ઓળખાય છે. હાં અમે પંજાબીઓની…

તામિલનાડુમાં ભારે વરસાદથી 10નાં મોત, ભારે તારાજી

દક્ષિણના જિલ્લાઓ, ખાસ કરીને તિરુનેલવેલી અને તુતિકોરીનમાં રેકોર્ડ વરસાદ બાદ પૂરની સ્થિતિ થિરૂવનંતપૂરમ તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં છેલ્લા બે દિવસમાં ઈતિહાસનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યાની માહિતી મળી રહી છે. સામાન્ય જનજીવન લગભગ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. પૂરની ભયંકર સ્થિતિને પગલે દરેક જગ્યાએ પાણી જ પાણી થઈ ગયું છે. એક અહેવાલ…

લોકતંત્રને ટૂંપો અપાઈ રહ્યો છેઃ સોનિયા ગાંધી

નહેરુ જેવા મહાન દેશભક્તોને બદનામ કરવા પ્રયાસ, ઈતિહાસ અને ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરીને અભિયાન ચલાવાયાનો આક્ષેપ નવી દિલ્હી સંસદના શિયાળુ સત્રમાંથી વિપક્ષના 141 સાંસદોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ સંસદીય દળ (સીપીપી) ના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર સામે પ્રહાર કર્યા હતા. સીપીપીની બેઠકમાં સોનિયાએ કહ્યું કે લોકતંત્રને ગળે ટૂંપો અપાઈ રહ્યો…