ભારત ચંદ્ર પર પહોંચી ગયું, પાક હજી જમીન પરથી ઊઠી નથી શક્યુઃ શરીફ
પાકિસ્તાનની આજે જે પ્રકારની હાલત છે તે માટે ભારતને દોષ આપવાની જરૂર નથી પાકિસ્તાનના શાસકોએ પોતે જ પોતાના પગ પર કુહાડી મારી હોવાનો નવાઝ શરીફનો દાવો ઈસ્લામાબાદપાકિસ્તાનમાં યોજાનારી આગામી ચૂંટણીઓમાં જો નવાઝ શરીફ વડાપ્રધાન બન્યા તો ભારત સાથે પાકિસ્તાનના સબંધો સુધરી શકે છે તેમ લાગી રહ્યુ છે.નવાઝ શરીફ ચૂંટણી પ્રચારમાં ભારતની પ્રશંસા કરતા એક પછી…
