સ્પાઈસ જેટની દુબઈથી કોચી આવતી ફ્લાઈટનું ટાયર ફાટ્યું
ટાયર ફાટવા છતાં લેન્ડિંગ સુરક્ષિત રીતે થયું હતું અને કોઈ જાનમાલની હાનિ થઈ નથી કોચી દુબઈથી કોચી આવી રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટનું ટાયર લેન્ડિંગ વખતે જ ફાટી ગયું હતું. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. દુબઈથી કોચી આવી રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટ એસજી-17 દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. એરલાઈનના પ્રવક્તાએ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ના થઈ હોવાનું જણાવ્યું…
