સરકારે આયુષ્માન ભારત યોજના હેઠળ સારવારની યાદીમાંથી 196 રોગને હટાવ્યા
હવે લોકોને આ રોગોની સારવાર સરકારી હોસ્પિટલોમાં જ લેવી પડશે, લાભાર્થીઓને ખાનગી હોસ્પિટલ્સમાં આ રોગોમાં મફત સારવાર નહીં મળી શકે નવી દિલ્હીલોકો સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપે તે માટે સરકારે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. 2018 માં શરૂ થયેલી આ અદ્ભુત યોજના હેઠળ, અનેક રોગોની મફતમાં સારવાર કરવામાં આવે છે. આ કાર્ડધારકોમાં બાળકોથી લઈને વડીલો…
