LALIGA તેની નવી વ્યૂહાત્મક સ્થિતિને અનાવરણ કરવા માટે “ધ પાવર ઓફ ઓલ” રજૂ કરે છે

એક નવો વિડિયો નવા દેખાવની સ્પર્ધાની મહત્વાકાંક્ષા દર્શાવે છે અને સામૂહિકની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે આ ઝુંબેશ બ્રાન્ડ માટે નવા યુગનો એક ભાગ છે, વિશ્વને પ્રેરણા આપવા અને સમાજ પર સકારાત્મક અસર કરવા માટે અભૂતપૂર્વ પરિવર્તન મેડ્રિડ- LALIGA એ ધ પાવર ઑફ ઓલ લોન્ચ કર્યું, એક અભિયાન કે જે સ્પર્ધાની નવી વ્યૂહાત્મક સ્થિતિ, ધ પાવર…

સોની સ્પોર્ટ્સ નેટવર્ક ઐતિહાસિક અને સૌથી જૂની ક્રિકેટ હરીફાઈનું પ્રસારણ કરવા માટે તૈયાર છે – ધ એશિઝ 2023, 16 જૂન, 2023થી શરૂ થશે

મુંબઈ ઑસ્ટ્રેલિયા 16મી જૂનથી 31મી જુલાઈ 2023 વચ્ચે ઇંગ્લેન્ડ સામે ટકરાવાની તૈયારી કરી રહ્યું હોવાથી, એશિઝ 2023 એ અત્યાર સુધીની સૌથી ભીષણ હરીફાઇઓમાંની એકને ફરી જીવંત કરશે. બહુ-અપેક્ષિત શ્રેણી, ટેસ્ટમાં, 2 સમાન રીતે લડ્યા પછી, ઑસ્ટ્રેલિયાની ઇંગ્લેન્ડની ધરતી પર પરત ફરશે. -2019 માં તમામ એશિઝ પરિણામ. સોની સ્પોર્ટ્સ નેટવર્ક ફક્ત સોની સ્પોર્ટ્સ ટેન 5 ચેનલો…

દિલ્હી અને યુપીના બોક્સરોએ યુથ મેન્સ નેશનલ ચેમ્પિયનશિપમાં મજબૂત શરૂઆત કરી

નવી દિલ્હી સિક્કિમના ગંગટોકમાં છઠ્ઠી યૂથ મેન્સ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપના શરૂઆતના દિવસે પાંચ દિલ્હી અને ઉત્તર પ્રદેશના ચાર બોક્સરોએ વ્યાપક જીત નોંધાવી અને વિજેતા નોંધ સાથે શરૂઆત કરી. 32 બાઉટના 54 કિગ્રા રાઉન્ડમાં, ઉમેશ કુમારે એકતરફી પ્રણયમાં અરુણાચલ પ્રદેશના પવન વેંતડા સામે 5-0થી સર્વસંમતિથી જીત મેળવીને તેના ક્લિનિકલ પ્રદર્શન સાથે દિલ્હી માટે કાર્યવાહી શરૂ કરી….

શેડ્યૂલ નોટ UEFA નેશન્સ લીગ 2023 સેમિ-ફાઇનલ

2022-23 ફૂટબોલ લીગ સીઝન તેના વ્યવસાયિક અંત તરફ આગળ વધી રહી છે જેમાં UEFA નેશન્સ લીગ સેમિ-ફાઇનલ મનમોહક અથડામણો – નેધરલેન્ડ વિ ક્રોએશિયા અને સ્પેન વિ ઇટાલી સાથે શરૂ થશે. નેધરલેન્ડ અને ક્રોએશિયા બંનેએ તેમની રમતની વિશિષ્ટ શૈલી અને સમૃદ્ધ ઈતિહાસ સાથે ફૂટબોલ લોકકથાઓમાં પોતાનું નામ લખાવ્યું છે. નેધરલેન્ડ, તેની કુલ ફૂટબોલ ફિલસૂફી માટે જાણીતું…

જિયોસિનેમાએ ભારતના વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ 2023થી ડિજિટલ ઈનિંગ્સનો પુનઃઆરંભ કર્યો

રેકોર્ડતોડ ટાટા આઈપીએલ 2023ના સથવારે, જિયોસિનેમા હવે કેરેબિયન ખાતેથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેના ઓલ-ફોર્મેટ ક્રિકેટ મુકાબલાની ચાહકોને પ્રસ્તુતિ કરશે પહેલીવાર, કોઈ દ્વિપક્ષીય શ્રેણીનું સાત ભાષાઓમાં પ્રસારણ થશે મુંબઈ જિયોસિનેમાએ વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસ 2023ના ડિજિટલ રાઈટ્સ હસ્તગત કર્યાની ઘોષણા કરી છે જેના પગલે બે ટેસ્ટ, ત્રણ વન-ડે તથા પાંચ ટી20 સહિત એક મહિના સુધી…

12 વર્ષના ગાળા બાદ ભરૂચમાં ટેબલ ટેનિસનું પુનરાગમન, રાધાપ્રિયા અને ચિત્રાક્ષ ફેવરિટ

ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ 15થી 18મી જૂન દરમિયાન ભરૂચમાં જીએનએફસી બીજી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે જેમાં સિઝનની પ્રારંભિક ટુર્નામેન્ટના મેન્સ અને વિમેન્સમાં વિજેતા ચિત્રાક્ષ ભટ્ટ અને રાધાપ્રિયા ગોએલ ફેવરિટ રહેશે. ભરૂચ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશન (બીડીટીટીએ)ના ઉપક્રમે યોજાનારી આ ટુર્નામેન્ટને એસ એન્ડ આર ક્લબ જીએનએફસીનો સહકાર મળેલો છે. આ…

મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ: ગાયકવાડ, ત્રિપાઠી, હંગરગેકર નવીનતમ સંસ્કરણમાં ભાગ લેવા માટે સજ્જ

તમામ ગેમ્સને એક્સક્લુઝિવલી લાઇવસ્ટ્રીમ કરવા માટે ફેનકોડસીઝન 15 જૂનથી શરૂ થશે, 29 જૂને ફાઇનલ થશે. તમામ રમતો એમસીએ સ્ટેડિયમ, પુણે ખાતે રમાશે મુંબઈ મહારાષ્ટ્ર તેની પોતાની સ્થાનિક T20 લીગનું આયોજન કરશે કારણ કે મહારાષ્ટ્ર પ્રીમિયર લીગની તાજેતરની સિઝન 15 જૂનથી શરૂ થઈ રહી છે. આ લીગને ઘણા સમય પછી પુનર્જીવિત કરવામાં આવી રહી છે, અગાઉની…

બ્રાહિમ ડિયાઝ રીઅલ મેડ્રિડ પરત ફર્યો: સેરી Aમાં તેના ત્રણ વર્ષના સ્પેલ પછી 23 વર્ષીય ખેલાડી વિશે જાણવાની જરૂર

એસી મિલાન ખાતે ત્રણ વર્ષના લોન સ્પેલ પછી એટેકિંગ મિડફિલ્ડર બીજી વખત લોસ બ્લેન્કોસની હરોળમાં જોડાય છે બ્રાહિમ ડિયાઝ સ્પેનિશ રાજધાનીમાં પાછો ફર્યો છે અને પોતાને રીઅલ મેડ્રિડ માટે નિયમિત તરીકે સ્થાપિત કરવાની બીજી તક માટે તૈયાર છે. 23 વર્ષીય આક્રમક મિડફિલ્ડર, જે 2019 માં માન્ચેસ્ટર સિટીમાંથી 34-વખતના લાલિગા ચેમ્પિયનમાં પ્રથમ જોડાયો હતો, તેણે મિનિટો…

જખૌમાં 2000 લોકોનું સ્થળાંતર પણ 150થી વધુ સ્ટ્રીટ ડોગ રહી ગયા

ભુખ્યા અને તરસ્યા સ્ટ્રીટ ડોગને બચાવવા કેટલાક જીવદયા પ્રેમીઓએ પોલીસની મદદથી જખૌ જઇને કુતરાઓને ભોજન પુરું પાડયું ભૂજવિનાશક વાવાઝોડુ બિપર જોય કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહયું છે. હવામાન ખાતાનું માનવું છે કે આ વાવાઝોડુ કચ્છમાં જખૌ અને પાકિસ્તાનના કરાંચી બંદરની વચ્ચે ત્રાટકી શકે છે. જખૌ સહિતના દરિયાકાંઠે મોજામાં કરંટ જોવા મળી રહયો…

ગ્રીસના દરિયામાં બોટ પલટી જતાં 79 લોકોનં મોત

દુર્ઘટના બાદ ગ્રીસના કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી હાથ ધરીને 104 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા એથેન્સગ્રીસના દરિયાકાંઠે સેંકડો પરપ્રાંતીયોને લઈ જતી એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા 79 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. આ દુર્ઘટના બાદ ગ્રીસના કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી હાથ ધરીને 104 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાના…

બાંગ્લાદેશે વાવાઝોડાને બિપરજોય નામ આપ્યું, શાબ્દિક અર્થ આપત્તિ

સાયક્લોન શબ્દ ગ્રીક ભાષાના સાયક્લોસ પરથી લેવામાં આવ્યો છે, તેનો અર્થ સાપની કુંડળી થાય છે નવી દિલ્હીશક્તિશાળી વાવાઝોડું બિપરજોય ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તે આજે સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. જેને લઈને રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં છે. તેનાથી બચવા માટે લગભગ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે….

યુપીમાં ઝૂંપડામાં આગથી માતા-બાળકો સહિત છનાં મોત

મૃત્યુ પામેલા બાળકોની ઉંમર એકથી 10 વર્ષની વચ્ચે હતી, પતિએ ભાગીને જીવ બચાવ્યો રામકોલાઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં આગ લાગવાની મોટી ઘટના બની છે. રામકોલા શહેરમાં એક જ પરિવારના છ લોકો ઝૂંપડામાં આગ લાગવાથી જીવતા જ ગંભીર રીતે દાઝી જતા મોત થયા હતા. આ ગંભીર ઘટનામાં માતા અને પાંચ બાળકો જીવતા જ ભૂંજાયા હતા. મૃત્યુ પામેલા…

સેન્સેક્સમાં 311 અને નિફ્ટીમાં 75 પોઈન્ટન કડાકો જોવા મળ્યો

બેન્ક ઇન્ડેક્સ એક ટકા ઘટીને બંધ, રિયાલિટી ઈન્ડેક્સ લગભગ એક ટકા, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી 0.5 ટકા ઘટીને બંધ થયા મુંબઈસ્થાનિક શેરબજારો ગુરુવારે ઘટાડા સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ 310.88 પોઈન્ટ્સ અથવા 0.49 ટકા ઘટીને 62,917.63 પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 75.05 પોઈન્ટ્સ અથવા 0.4 ટકાના ઘટાડા સાથે 18,680.85 પોઈન્ટના સ્તરે…

કચ્છ-સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં અનેક સ્થળે વરસાદ, 734 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો

પાટણ જિલ્લામાં 17મી સુધી શાળાઓ બંધ, કચ્છ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાંથી કુલ 94000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા અમદાવાદહવામાન વિભાગના તાજા અપડેટ અનુસાર બિપરજોય વાવાઝોડું હવે જખૌથી ફક્ત 110 કિલોમીટર દૂર રહી ગયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી ફક્ત 160 કિલોમીટરનું જ અંતર રહી ગયું છે.દ્વારકામાં એટલી હદે પવન ફૂંકાઈ રહ્યો છે કે જેના કારણે મીઠાપુરમાં…

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પાંચ દિવસ માટે એકાંત વાસમાં, પુસ્તક લખશે

પુસ્તકનું શાળા-કોલેજોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે મંદસૌરબાગેશ્વર ધામના પીઠાધીસ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એકાંતવાસમાં ચાલ્યા ગયા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી પાંચ દિવસ એકાંતવાસમાં રહીને સનાતન ધર્મ પર પુસ્તક લખશે. બાબા ઈચ્છે છે કે તેમનું આ પુસ્તક દેશની તમામ શાળાઓમાં પહોંચે, જેથી બાળકોને સનાતન ધર્મ વિશે જાણકારી મળે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેજડિયા…

ઓસ્ટ્રેલિયાના એક જ પરિવારે ક્રિકેટ વર્લ્ડ કપ 11 વખત જીત્યા છે

મિશેલ સ્ટાર્કે ત્રણ અને તેની પત્ની એલિસા હીલીએ આઠ વખત વર્લ્ડ કપ જીત્યા છે સિડનીઆઈસીસી ઈવેન્ટ્સમાં ઓસ્ટ્રેલિયાની પુરુષ અને મહિલા બંને ટીમોનું વર્ચસ્વ હંમેશા જોવા મળ્યું છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાની પુરુષ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતને હરાવ્યું હતું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીત્ય પછી ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ક્રિકેટમાં આઈસીસીની તમામ ટ્રોફી જીતનાર પ્રથમ ટીમ બની…

બ્રિટનમાં ભારતીય તિરંગાનું અપમાન કરનારા અવતારસિંહ ખાંડાનું મોત

ભારતની જાસૂસી સંસ્થાઓએ તેના મોતની વાતને સમર્થન આપ્યું, એવી આશંકા હતી કે તેને ઝેર આપવામાં આવ્યુ છે પણ બ્રિટનના મેડિકલ રિપોર્ટમાં તેને બ્લડ કેન્સર હોવાની વાતનો ઉલ્લેખ કરાયો છે લંડનબ્રિટનમાં રહેતા ખાલિસ્તાન લિબરેશન ફોર્સ નામના સંગઠનના ચીફ અવતાર સિંહ ખાંડાનુ મોત થયુ છે.પહેલા એવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે તેને ઝેર આપવામાં આવ્યુ છે…

મણિપુરમાં બળવાખોરોએ પ્રધાનના ઘરને આગ ચાંપી દીધી

મણિપુરના એકમાત્ર મહિલા પ્રધાન નેમચા કિપગેનના સત્તાવાર નિવાસસ્થાનને બળવાખોરોનો હુમલો, હજુ સુધી કોઈ જૂથે આ ઘટનાની જવાબદારી લીધી નથી ઈમ્ફાલ મણિપુરમાં હિંસા ફરી વકરી રહી છે. ગત રાત્રે મણિપુરના એકમાત્ર મહિલા પ્રધાન નેમચા કિપગેનના સત્તાવાર નિવાસસ્થાનને બળવાખોરોએ આગ લગાવી દીધી હતી. જોકે ઘટના સમયે ઘરમાં કોઈ હાજર નહોતું. ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં…

પહેલા વરસાદે વંદેભારત ટ્રેની પોલ ખોલી, કોચમાં પાણી ટપકતો વીડિયો સામે આવ્યો

જે નવો વિડીયો આવ્યો છે એમાં પણ એસી વેન્ટની નીચે આવેલ કમ્પાર્ટમેન્ટની અંદરના ઓટોમેટીક દરવાજા પર ટીપ ટીપ પાણી પડી રહ્યું છે નવી દિલ્હી પાછલાં કેટલાંક મહિનાઓથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ શહેરોના લોકોને વંદે ભારત પ્રિમિયમ એક્સપ્રેસ સેવાની ગીફ્ટ આપી રહ્યાં છે. જોકે લોકસભા ચૂંટણી પહેલાં કંપનીઓને વધારે વંદે ભારત બનાવવાનો મોટો ટાર્ગેટ આપવામાં…

હાર્દિક પંડ્યાને ટેસ્ટ ક્રિકેટ રમવા સૌરવ ગાંગુલીની અપીલ

હાર્દિક પંડ્યા ઓગસ્ટ 2018થી ટેસ્ટ ક્રિકેટથી દૂર છે નવી દિલ્હી ડબલ્યુટીસી ફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ હરાવી દીધુ. ડબલ્યુટીસી ફાઈનલ માં ભારતને મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાની ખૂબ ટીકા થઈ રહી છે. ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયા અંગે એક ખાસ નિવેદન આપ્યુ છે. સૌરવ ગાંગુલીએ ખાસ કરીને એક ખેલાડીને ટેસ્ટ મેચ રમવાની…