સનાતન સંત સમાજનો વિરોધ: ધાર્મિક લાગણીઓ દુભાવવા મામલે અનેક નેતાઓ સામે કડક કાર્યવાહીની માગ
અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી FIR નોંધવા, સાંસદ સભ્યપદ રદ કરવા અને કાનૂની કાર્યવાહી કરવાની રજૂઆત અમદાવાદ: સનાતન સંત સમાજ દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કેટલાક રાજકીય નેતાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સંસદ પરિસરમાં બનેલી એક ઘટનાથી સનાતન ધર્મ, સંત…
