એસબીઆઈ જનરલ ઈન્શ્યોરન્સે બેન્કેશ્યોરન્સ માટે બજાજ માર્કેટ્સ સાથે જોડાણ કર્યું

પુણે/મુંબઈ ભારતની અગ્રણી વીમા કંપનીઓમાંની એક એસબીઆઈ જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડે બજાજ ફિનસર્વ લિમિટેડની પેટા કંપની અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ માટે વન-સ્ટોપ ડિજિટલ માર્કેટપ્લેસ બજાજ માર્કેટ્સ સાથે કાર અને બાઈક ઇન્શ્યોરન્સ પોલિસી ઓફર કરવા માટે ભાગીદારી કરી છે. મોટર ઇન્શ્યોરન્સ કેટેગરી હેઠળ, એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સ બાઇક અને કાર ઇન્શ્યોરન્સ પ્લાન્સ ઓફર કરે છે જે રૂ. 15…

મહિનાઓથી સળગી રહેલા મણિપુર પ રમોદી માત્ર બે મિનિટ બોલ્યાઃ રાહુલ ગાંધી

મોદી મણિપુરની આગને ઓલવવા જ નથી માગતા મણિપુરમાં શાંતિ લાવવા સૈન્યને તહેનાત કરવાની જરુર હોવાનો રાહુલનો અભિપ્રાય નવી દિલ્હીરાહુલ ગાંધીએ પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન તેમણે સંસદમાં વડાપ્રધાન મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે આપેલા જવાબ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મણિપુર છેલ્લા ઘણા મહિનાઓથી સળગી રહ્યું છે અને પીએમ મોદી તેના…

આસામ રાઈફલ્સને રાજ્યમાં રાખવા અંગે મૈતેઈ-કૂકી સમુદાયના જુદા-જુદા અભિપ્રાય

બંને સમુદાયના ધારાસભ્યોએ આસામ રાઈફલ્સને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો ઈમ્ફાલમણિપુરમાં 3 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી જાતીય હિંસા વચ્ચે દેશના સૌથી જૂના અર્ધલશ્કરી દળ આસામ રાઈફલ્સને લઈને વિવાદ શરૂ થયો છે. વિરોધ એ વાતનો છે કે રાજ્યના બે મુખ્ય સમુદાયો મૈતેઈ અને કુકી સામ-સામે છે. બંને સમુદાયના ધારાસભ્યોએ આસામ રાઈફલ્સને લઈને વડાપ્રધાન નરેન્દ્ર…

ભારતમાં પણ એરિસ વેરિયન્ટની એન્ટ્રી, નિષ્ણાતોનું એલર્ટ

ઓમિક્રોન પરિવારના કહેવાતા આ નવા વેરિયન્ટને સમજવા માટે હજુ પણ અભ્યાસ ચાલી રહ્યો છે, હાલ આ વેરિયન્ટને વધુ સંક્રમણ ફેલાવનારા વેરિયન્ટમાંથી એક માનવામાં આવી રહ્યો છે નવી દિલ્હીવિશ્વભરમાં કોરોના સંક્રમણની ગતિ નિયંત્રણમાં આવી ગઈ છે, જોકે હજુ ખતરો ટળ્યો નથી. તાજેતરમાં જ યુકેમાં કોરોનાના નવા વેરિયન્ટ ઈજી.5.1ની પુષ્ટિ કરવામાં આવી છે, જેને વૈજ્ઞાનિકોએ ‘એરિસ’ નામ…

બીસીસીઆઈએ પાંચ વર્ષમાં 27 હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી

બીસીસીઆઈએ રૂપિયા 1,159 કરોડનો આવકવેરો ચૂકવ્યો, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ માહિતી આપી નવી દિલ્હીભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને તેણે કમાણીના મામલામાં ફરી એકવાર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. બીસીસીઆઈએ પાંચ વર્ષમાં 27 હજાર કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. નાણાકીય વર્ષ 2018-2022ના પાંચ વર્ષ દરમિયાન બીસીસીઆઈને…

રુમાલ વેચતા વેપારીના પુત્રએ જેઈઈ મેઈન્સમાં 99.2 ટકા મેળવ્યા

દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાઈન્સ વિભાગમાં સુરજલને પસંદ કરવામાં આવ્યો નોઈડાનોઈડા વિસ્તારમાં રિક્ષામાં રુમાલ રાખીને વેચતા બલવંતસિંહના પુત્રએ દિલ્હી ટેક્નિકલ યુનિવર્સિટીમાં એકમિશન મેળવ્યું છે. મુળ તો તેઓ અલીગઢના રહેવાસી છે. પરંતુ બલવંતસિંહ નોઈડા સેક્ટર 37 થી 18 ની બાજુમાં આવતાં રોડ પર એટલે કે નોઈડા દાદરી રોડ પર સેક્ટર 38 પર 25 વર્ષથી રુમાલ વેચવાનો…

સેન્સેક્સમાં 366 અને નિફ્ટીમાં 115 પોઈન્ટનો ઘટાડો નોંધાયો

ફાર્મા, ઓટો, આઈટી, મેટલ્સ, એનર્જી, મેટલ્સ, રિયલ એસ્ટેટ, હેલ્થકેર અને ઓલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા મુંબઈઆજે ફરી માર્કેટ લાલ નિશાન સાથે બંધ થયું છે. સેન્સેક્સ 365.53 પોઈન્ટ તૂટ્યો છે જ્યારે નિફ્ટી 19,450ની નીચે બંધ થયો છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં અને સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું….

ફેનકોડ મહારાજા KSCA T20 ને લાઇવસ્ટ્રીમ કરશે

મયંક અગ્રવાલ, શ્રેયસ ગોપાલ, મનીષ પાંડે એક્શનમાં રહેલા સ્ટાર્સમાં હશે.લીગ 13-29 ઓગસ્ટ સુધી ચાલશે અને ફેનકોડ દર્શકોને અંગ્રેજી અથવા કન્નડમાં સ્ટ્રીમ કરવાની પસંદગી પ્રદાન કરશે મુંબઈ FanCode, ભારતનું મુખ્ય રમતગમત સ્થળ, મહારાજા KSCA T20 ટ્રોફીની નવીનતમ સંસ્કરણને વિશિષ્ટ રીતે લાઇવસ્ટ્રીમ કરશે. સીઝન 13 ઓગસ્ટથી શરૂ થશે અને 29 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે, જેમાં 33 મેચો…

બ્રિટને ખાલિસ્તાનીઓના સામના માટે નવા ફંડની જાહેરાત કરી

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને બ્રિટનના સંરક્ષણમંત્રી ટુગેનહાટ વચ્ચેની બેઠકમાં ટુગેનહાટે નવા ફંડની જાહેરાત નવી દિલ્હી ખાલિસ્તાની ઉગ્રવાદને કાબૂમાં લેવા ભારતની અપીલ પર બ્રિટને મોટું પગલું ભર્યું છે. બ્રિટન સરકારે ખાલિસ્તાન સમર્થક કટ્ટરપંથીઓનો સામનો કરવા માટે નવા ફંડની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ભારત અને બ્રિટન પહેલેથી જ કટ્ટરવાદ સામે લડવા માટે સંયુક્ત ટાસ્ક…

જવાનોની સુરક્ષા માટે સૌથી હલકું બૂલેટ પ્રુફ જેકેટ બનાવાયું

આ જેકેટ  8 એકે-47 એચએસસી અને 6 સ્નાઈપર એપીઆઈ બુલેટનો સામનો કરવા સક્ષમ છે નવી દિલ્હી આઈઆઈટી દિલ્હીના સંશોધકોએ ભારતીય જવાનોની સુરક્ષા માટે બનાવ્યું અત્યાર સુધીનું સૌથી હલકું બુલેટપ્રૂફ જેકેટ છે. વજનમાં હલકું હોવા છતાં આ આધુનિક બુલેટપ્રૂફ જેકેટમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ જેકેટ  8 એકે-47 એચએસસી અને 6 સ્નાઈપર એપીઆઈ બુલેટનો…

લાહિનાના જંગલોમાં ભયંકર આગથી 36 લોકોનાં મોત

જંગલમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઇ ગઇ કે સદીઓ જૂના લાહિના શહેરના કેટલાક વિસ્તારો બળીને ખાક થઇ ગયા વૈલુકુ (અમેરિકા)  અમેરિકાના હવાઇના માઉઇ કાઉન્ટીના લાહિનાના જંગલોમાં ભયંકર આગ લાગતા ૩૬ લોકોનાં મોત થયા છે. જંગલમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઇ ગઇ કે સદીઓ જૂના લાહિના શહેરના કેટલાક વિસ્તારો બળીને ખાક થઇ ગયા હતાં. લાહિનાની આગ…

તૂર્કીમાં 5.3ના ભૂકંપથી અનેક ઈમારતને નુકશાન, 23 ઘાયલ

ભૂકંપનું કેન્દ્ર માલત્યા પ્રાંતના યેસિલુર્ટ શહેરમાં હતું ઈસ્તંબબૂલ ગુરુવારે મોડી રાતે તૂર્કીયેના દક્ષિણ વિસ્તારમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અહેવાલ અનુસાર, આ ભૂકંપને લીધે ઘણી ઇમારતોને નુકસાન થયું છે અને 23 લોકો ઘાયલ થયા છે. ભૂકંપનું કેન્દ્ર માલત્યા પ્રાંતના યેસિલુર્ટ શહેરમાં હતું. અદિયામાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ બંને પ્રાંત ફેબ્રુઆરીમાં આવેલા વિનાશક ભૂકંપથી…

હરિયાણાના નૂહમાં સરકારી યોજનાના ઘરો પર પણ બૂલડોઝર ફેરવાયું

હરિયાણા સરકારે નૂહમાં 1208 જેટલા બાંધકામો ધ્વસ્ત કરી નાખ્યા, ઈન્દિરા આવાસ યોજના તથા પ્રિયદર્શની આવાસ યોજનાના મકાનો ધ્વસ્ત રોહતક પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટના આદેશ કોમી રમખાણો સહન કરી ચૂકેલા નૂહમાં બુલડોઝર એક્શનની કાર્યવાહી અટકી તો ગઈ છે પણ તેના પહેલા હરિયાણા સરકારે નૂહમાં 1208 જેટલા બાંધકામો ધ્વસ્ત કરી નાખ્યાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. જોકે…

રાહુલના સજા પર સ્ટે ન આપનારા જસ્ટિસ હેમંત પ્રચ્છકની પટના બદલીની ભલામણ

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અલ્પેશ વૈન કોગજે, જસ્ટિસ કુમારી ગીતા ગોપી અને જસ્ટિસ સમીર જે દવેની પણ અન્ય કોર્ટમાં બદલી માટે ભલામણ નવી દિલ્હી સુપ્રીમ કોર્ટ કોલેજિયમે મોદી સરનેમ માનહાનિ કેસની સુનાવણી કરનારા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકની બદલી માટે ભલામણ કરી છે તેમજ તેમના સિવાય ગુજરાત હાઈકોર્ટના અન્ય ત્રણ ન્યાયાધીશની પણ બદલી માટે…

ભૂસ્ખનને લીધે કારણે નેશનલ હાઈવે-5 શિમલા-કાલકા રોડ ફરી બંધ કરાયો

હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો સિમલા હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં મોડી રાત્રે ભૂસ્ખલન થયુ હતું જેના કારણે નેશનલ હાઈવે-5 શિમલા-કાલકા રોડ ફરી બંધ કરવામાં આવ્યો છે. ચક્કી મોર પાસે કાલકા-શિમલા નેશનલ હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ કરાયો છે. હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે….

ભારતના ચંદ્રયાન-3 પહેલા રશિયાનું લુના-25 ચંદ્ર પર પગ મૂકી શકે છે

313 ટન વજનનું રોકેટ 7 થી 10 દિવસ સુધી ચંદ્રની આસપાસ ફરશે, એવી અપેક્ષા છે કે તે 21 અથવા 22 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર પહોંચશે મોસ્કો ભારત બાદ હવે રશિયાએ પણ લુનર મિશન લુના-25 લોન્ચ કર્યું છે. રશિયાએ 47 વર્ષ બાદ પોતાનું યાન આ મિશન પર મોકલ્યું છે. લુના 25ને મોસ્કોથી લગભગ 5500 કિમી પૂર્વમાં…

ડૉક્ટર કોઈ દવાની કંપનીની જાહેરાત નહીં કરી શકે

ડૉક્ટરો હવે હિંસક રોગીની સારવાર કરવાથી ઈનકાર કરી શકશે, કમિશને વર્ષથી લંબિત રજિસ્ટર્ડ મેડિકલ વ્યવસાયિક આચરણ વિનિયમ સંબંધિત નોટિફિકેશન જાહેર કર્યું નવી દિલ્હી ડૉક્ટરો હવે હિંસક રોગીની સારવાર કરવાથી ઈનકાર કરી શકશે. તેની સાથે જ કોઈ પણ દવા કંપનીની જાહેરાત નહીં કરી શકે. જો કોઈ એવો મામલો સામે આવશે તો તેમના લાયસન્સ રદ કરવામાં આવી…

હોર્સ રેસિંગ, ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર 28 ટકા જીએસટી લાગશે

28 ટકા વસૂલાત 1 ઓક્ટોબરથી અમલમાં આવશે અને છ મહિના સુધી સમીક્ષા બાદ જો જરૂર પડશે તો ટેક્સ માળખામાં ફેરફાર કરવામાં નવી દિલ્હી સંસદમાં ચોમાસા સત્રનો આજે છેલ્લો દિવસ છે ત્યારે કેન્દ્ર સરકાર લોકસભામાં બે બિલ રજૂ કરશે જેમા સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારા બિલ, 2023 અને ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સુધારા બિલ…

2022માં અમેરિકામાં 49,500 લોકોએ આપઘાત કર્યો

બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત બાદથી અત્યાર સુધીનો આ આપઘાતનો દર સૌથી વધુ હોવાનો માહિતી સામે આવી વોશિંગ્ટન ગત વર્ષે એટલે કે 2022માં અમેરિકામાં લગભગ 49,500 લોકોએ આપઘાત કરી લીધા હતા. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ માહિતી ખુદ અમેરિકી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડાઓમાં જાણવા મળી હતી. રોગ નિયંત્રણ અને રોકથામ…

મુરાદાબાદમાં ભાજપના નેતાની ગોળી મારીને હત્યા કરાઈ

બાઈક સવાર હુમલાખોરો એકાએક આવ્યા હતા અને વોક પર નિકળેલા નેતા પર તાબડતોબ ગોળીઓ ચલાવી મોતને ઘાટ ઉતારી દીધા મુરાદાબાદ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં ભાજપ નેતાની ત્રણ બદમાશોએ ગોળી મારી જાહેરમાં કરી હત્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના સમયે ભાજપના નેતા એપાર્ટમેન્ટની બહાર વૉક પર નીકળ્યા હતા. આ દરમિયાન જ બાઈક સવાર હુમલાખોરો એકાએક આવ્યા…