દેશમાં મફત સારવાર અને અનાજ મળતાં રહેશેઃ વડાપ્રધાન મોદીની જાહેરાત
આગામી 5 વર્ષમાં દેશને બુલેટ ટ્રેનની ભેટ મળશે, તમામ ઘરને પાઈપલાઈનથી ગેસ મળશે, ગરીબો માટે ઘર બનાવતા રહીશું નવી દિલ્હીવડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકોનું જીવન સુધારવું અમારો પ્રયાસ છે. 5 લાખ સુધીની મફત સારવાર મળતી રહેશે. અનાજ મફત મળતું રહેશે. વિકાસની ગતિ ધમી નહીં પડવા દઈએ.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે પણ મારો મંત્ર છે કે…
